Browsing: રાષ્ટ્રીય

કેજરીવાલ સરકારે શિક્ષણ સુધારવા કર્યા ધરખમ ફેરફાર બજેટના ૨૫ ટકા ફક્ત શિક્ષણ પર કરવામાં આવે છે ખર્ચ દિલ્હી બોર્ડ ઓફ એજ્યુકેશનની રચનાને આપી મંજૂરી શિક્ષણનાં ક્ષેત્રમાં…

વિદેશી નાગરિક (ઓસીઆઈ)નું કાર્ડ ધરાવતાં ભારતીય મુળના લોકોને હવે પોતાના દેશ આવવા માટે જૂનો પાસપોર્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા આ…

દેશની અંદર કોરોના વાયરસની બીજી લહેરનું એપીસેન્ટર મહારાષ્ટ્ર બની રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રની અંદર 30 હજાર કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. આ…

BioNTech-Pfizer એ પોતાની કોવિડ-19 વેક્સિન 12થી 15 વર્ષ સુધીના બાળકો પર 100 ટકા પ્રભાવિત હોવાનો દાવો કર્યો છે. કંપની, આગામી સ્કૂલ સેશનના પહેલાં બાળકો માટે ટીકાકરણની…

અમદાવાદ પાલડી મધ્યે મહેતા પરિવાર ની કુળદીપીકા પ્રવ્રજ્યા સ્વીકાર બાદ પ્રથમવાર પગલાં યોજાયા. AHMEDABAD: Shantishram New (Ahmedabad) (અહેવાલ : સુમતિલાલ પી.શાહ ) તારીખ 25 3 2021…

દુનિયાભરમાં ભારતની કોરોના (corona vaccine) રસીને લઈ બોલબાલા‍! WHOએ પીએમ મોદી (PM NARENDRA MODI) અને ભારત (INDIA)નો આભાર માન્યો: DELHI:- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ…

પુત્ર જેટલો જ પુત્રીનો પણ હક, વિવાહીત હોય તો પણ કરી શકે દાવો: અલ્હાબાદ (ALAHABAD HIGH COURT) હાઈકોર્ટે એક કેસમાં મહત્વનો ચુકાદો  આપતા જણાવ્યુ હતું કે,…

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલિન: અમદાવાદ:(AHMEDABAD) ગુજરાતના (GUJARAT) પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (MADHAVSINH SOLANKI) પંચમહાભૂતમાં વિલિન થયા. માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન થયુ…

મહારાષ્ઠના રાજયપાલ દ્વારા સમસ્ત મહાજનના કર્મઠ કાર્યકર શ્રી હીરાલાલ જૈનનું સન્માન કરાયું: MUMBAI: સમસ્ત મહાજન (SAMAST MAHAJAN) ના કાર્યકર્તા હીરાલાલ જૈન કોરોના (COVID-19) ની પરિસ્થિતિ માં…

શ્રી દશાશ્રીમાળી બેતાલીસી કાંકરેજી જૈન સમાજનું ગૌરવ: કાંકરેજ તાલુકાના  જાખેલ ગામના વતની અને હાલ સુરત નિવાસી રાજુભાઇ સેવંતિભાઈ શાહની દીકરી   ચિ. અમી અંડર આર્મ ક્રિકેટ…