Browsing: રાષ્ટ્રીય

શ્રી ગુરુ પ્રેમ આજીવન ચરણોપાસક પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી (KC) મહારાજ સાહેબ આદિ ઠાણા નું પરમાર્થ નિકેતન આશ્રમમાં પદાર્પણ, પૂજ્ય સ્વામીજી વિશેષ મુલાકાત, તારીખ…

સૌરાષ્ટ્ર-કચ્છમાં 2 દિવસ હિટવેવની અસર ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો બીજી તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો…

દેશમાં કોરોનાના સંક્રમણથી મચેલા હાહાકાર વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. આ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વકરી શકે છે જેમાં હજારો લોકો ઉમટી…

અમેરિકામાં વિદેશી પ્રોફેસનલ્સ માટેના વિઝા (VISA) પરનો પ્રતિબંધ હટ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે 31 માર્ચ 2021 સુધી પ્રતિબંધ લગાવ્યો હતો. અમેરિકાએ H1-B વિઝા પરનો પ્રતિબંધ હટાવ્યો ભારતના આઈટી…

મહારાષ્ટ્ર સરકાર આજે એક મોટો નિર્ણય જાહેર કરી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને લઈને સરકાર ફરીથી લોકડાઉન લગાવવાનો નિર્ણય…

ગુજરાત સરકારે બીજાં રાજ્યોમાંથી આવતા તમામ લોકોના RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે ત્યારે વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે. વડોદરામાં મુંબઇથી આવેલા 781 મુસાફરોના RT-PCR…

સૌરાષ્ટ્રના ગીરનાર બાદ હવે ચોટીલા ડુંગર પર રોપ વે બનાવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જ ચોટીલા રોપ વેની મંજૂરી મળી હોવાની વાત ગૃહમાં જણાવી…

હરિદ્વારમાં ગુરૂવારથી મહાકુંભ 2021નો શુભારંભ થઈ ગયો છે. આગામી 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓએ 72 કલાક પહેલા સુધીનો કોવિડ-19 માટેનો આરટીપીસીઆર…

દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને તમામ એરપોર્ટ પર કડકાઈ સાથે નિયમો લાગૂ કરી દીધા છે. જે અનુસાર હવે મુસાફરોને ટર્મિનલ…

રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદા સાહેબ ફાળકે એવોર્ડનું એલાન કર્યું અત્યાર સુધી 50 વાર આ એવોર્ડ આપવામાં આવ્યો પ્રકાશ જાવડેકરે…