Browsing: રાષ્ટ્રીય

કોરોના મહામારીને કારણે આખો દેશ દુઃખમાં છે. કોરોના સામે યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યાં ઓક્સિજન નથી, જ્યાં દવાઓ નથી, જ્યાં હોસ્પિટલમાં બેડ નથી. જેના કારણે દર્દીઓ…

સલામ છે પીએસઆઇને ( PSI ) જેણે બચાવ્યા 15 દર્દીઓના જીવ, વાંચો કંઈ રીતે…. આખા દેશમાં કોરોનાને કારણે ઓક્સિજનનો અભાવ હોવાના અહેવાલો છે, ઓક્સિજનની અછતને કારણે…

સરકારને મદદરૂપ થવા થઈ રહ્યું છે આ કામ દરરોજ એક હજાર ટન ઓકિસજનના સપ્લાય માટે સજજ: ઓનલી રિલાયન્સ ( Reliance ) દેશને કોરોનામાંથી ઉગારવા ઔદ્યોગિક એકમો…

‘સન્નાટા’ના પાત્રથી પોપ્યુલર એકટર કિશોર નંદલાસ્કરનું કોરોનાથી નિધનઃ પ્રખ્યાત એકટર કિશોર નંદલાસ્કરનું મંગળવારે કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતા. એવું જાણવા મળી રહ્યું છે…

મહેન્દ્રસિહ ધોનીના માતા અને પિતા કોરોના સંક્રમિત, બંનેને રાંચીની હોસ્પીટલમાં દાખલ કરાયા MS Dhoni દેશભરમાં કોરોનાનુ પ્રમાણ વધતો જઇ રહ્યો છે. તેને અંકુશમાં લેવા માટેના પ્રયાસો…

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં નવા કોરોના કેસની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. દેશમાં કોરોનાના લીધે મૃત્યુ…

છેલ્લા કેટલાક દિવસોથી, મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસથી લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ સુધીના બધાએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર ટૂંક સમયમાં…

દીઓદર બેંક ઓફ બરોડાનું એટીએમ ચારમાસથી બંધ. Bank Of Baroda ATM: એક તરફ સરકાર (Govt. Of India) અને આર.બી.આઈ. (RBI) ડીઝીટલ સેવાઓને પ્રાથમિકતા આપી રહી છે.…

મધ્યપ્રદેશના ભોપાલની પાલીવાલ હોસ્પિટલમાં કોરોનાના અલગ પ્રકાર ના કેસ સામે આવ્યા છે. જેમાં દર્દી ના રેપિડ ઍન્ટિજેન ટેસ્ટ તથા RT PCR ટેસ્ટ નેગેટિવ આવે છે. પરંતુ…

દેશભરમાં રેમડેસીવિર ના ઇન્જેક્શનની અછત હોવાથી દર્દીઓ અને તેમના સંબંધીઓ ખૂબ જ ચિંતિત છે. આવી હાલતમાં મહારાષ્ટ્રના બારામતી તાલુકા પોલીસે બનાવટી રેમડિસવિર ઈન્જેકશનને વધુ મોંઘા દરે…