Browsing: રાષ્ટ્રીય

સૌરાષ્ટ્રના ગીરનાર બાદ હવે ચોટીલા ડુંગર પર રોપ વે બનાવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જ ચોટીલા રોપ વેની મંજૂરી મળી હોવાની વાત ગૃહમાં જણાવી…

હરિદ્વારમાં ગુરૂવારથી મહાકુંભ 2021નો શુભારંભ થઈ ગયો છે. આગામી 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓએ 72 કલાક પહેલા સુધીનો કોવિડ-19 માટેનો આરટીપીસીઆર…

દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને તમામ એરપોર્ટ પર કડકાઈ સાથે નિયમો લાગૂ કરી દીધા છે. જે અનુસાર હવે મુસાફરોને ટર્મિનલ…

રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદા સાહેબ ફાળકે એવોર્ડનું એલાન કર્યું અત્યાર સુધી 50 વાર આ એવોર્ડ આપવામાં આવ્યો પ્રકાશ જાવડેકરે…

કેજરીવાલ સરકારે શિક્ષણ સુધારવા કર્યા ધરખમ ફેરફાર બજેટના ૨૫ ટકા ફક્ત શિક્ષણ પર કરવામાં આવે છે ખર્ચ દિલ્હી બોર્ડ ઓફ એજ્યુકેશનની રચનાને આપી મંજૂરી શિક્ષણનાં ક્ષેત્રમાં…

વિદેશી નાગરિક (ઓસીઆઈ)નું કાર્ડ ધરાવતાં ભારતીય મુળના લોકોને હવે પોતાના દેશ આવવા માટે જૂનો પાસપોર્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા આ…

દેશની અંદર કોરોના વાયરસની બીજી લહેરનું એપીસેન્ટર મહારાષ્ટ્ર બની રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રની અંદર 30 હજાર કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. આ…

BioNTech-Pfizer એ પોતાની કોવિડ-19 વેક્સિન 12થી 15 વર્ષ સુધીના બાળકો પર 100 ટકા પ્રભાવિત હોવાનો દાવો કર્યો છે. કંપની, આગામી સ્કૂલ સેશનના પહેલાં બાળકો માટે ટીકાકરણની…

અમદાવાદ પાલડી મધ્યે મહેતા પરિવાર ની કુળદીપીકા પ્રવ્રજ્યા સ્વીકાર બાદ પ્રથમવાર પગલાં યોજાયા. AHMEDABAD: Shantishram New (Ahmedabad) (અહેવાલ : સુમતિલાલ પી.શાહ ) તારીખ 25 3 2021…

દુનિયાભરમાં ભારતની કોરોના (corona vaccine) રસીને લઈ બોલબાલા‍! WHOએ પીએમ મોદી (PM NARENDRA MODI) અને ભારત (INDIA)નો આભાર માન્યો: DELHI:- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ…