Browsing: રાષ્ટ્રીય

કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરતા કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી: કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે એમાં આપણાં…

સાચા લોકસેવક… બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ યુ. ચૌધરી લોકોની વિકટ પરિસ્થિતિમાં હંમેશા પડખે ઊભા રહેતા અદના સેવક બનાસકાંઠા જિલ્લા પંચાયતના યુવા સદસ્ય અને દિયોદર તાલુકાના…

પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું અને તેમને કોરોનામાં પણ ચેપ પણ લાગ્યો હતો. ઘણા સમયથી તેઓ આજ તક ન્યુઝમાં એન્કર હતા.…

કેન્દ્ર સરકારે જાહેર કરેલા રસીકરણના ત્રીજા તબક્કા મુજબ, દેશમાં 18 મેથી 44 વર્ષની વયના લોકો માટે રસીકરણ 1 મેથી શરૂ થશે. પરંતુ રસીની અછતને કારણે, મહારાષ્ટ્ર…

વકીલો એક જ દિવસે જુદી જુદી અદાલતોમાં કેસ લડતા દેખાય છે. એક કેસની પતવાની સાથે જ તે બીજા કોર્ટમાં દલીલ શરૂ કરે છે. વકીલ માટે આવું…

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મોટી ખબર લોકોની સામે આવી છે. જેમ બધા જાણે છે દેશ માં કોરોના ખૂબ જ ઝડપ થી વધી રહ્યો છે. તેમજ દેશમાં…

કોરોનાની બીજી લહેર સામે નિડરતાથી લડી રહેલા ભારતની મદદે રશિયા આવ્યું છે. રશિયાએ 22 ટન જરૂરી ઈક્વિપમેન્ટ્સ ભારતને મોકલીને પોતાની સાચી મિત્રતા બતાવી છે. જેમ બધા…

દેશમાં ઓક્સિજનનો અભાવ છે. આ સમસ્યા એકથી બે અઠવાડિયામાં દૂર થઈ જશે. ટેન્કર અને રેલ દ્વારા સપ્લાય ઑક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવેલ છે. તેથી, માંગ અને…

કોવિશિલ્ડના ભાવને લઈને વિવાદમાં ફસાયેલા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ આદર પૂનાવાલાને Y-ગ્રેડ પ્રોટેકશન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે…

18 થી 44 વર્ષની વયના લોકો માટે રસીકરણ નોંધણી બુધવારે સાંજે 4 વાગ્યાથી કોવિન પોર્ટલ પર શરૂ થઈ હતી. પ્રથમ દિવસે 1.33 કરોડ લોકોએ આ માટે…