Browsing: રાષ્ટ્રીય

90% દર્દીઓ યોગ અને આયુર્વેદથી સાજા થયા છે, કોરોનિલ અંગે બાબા રામદેવે આપ્યું મોટું નિવેદન દેશમાં કોરોના વાયરસ ના સંકટ વચ્ચે આયુર્વેદ અને એલોપેથિક વચ્ચે…

કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વાહનોને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. તેની પાછળ વિવિધ કારણો અને પરિબળો જવાબદાર હોય છે. નિષ્ણાતોનો મત મેળવીને સરકારના વિભાગોથી…

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં ઉતાર ચઢાવ ચાલુ છે. દેશભરમાં એકવાર ફરીથી 2 લાખથી વધુ કોવિડ-19ના કેસ નોંધાયા છે. જ્યારે 3800થી વધુ…

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં Cyclone યાસ નો ભય વધ્યો છે. Cyclone યાસ ઓરિસ્સા ના ભદ્રક જિલ્લાના ધમરા બંદર પર ત્રાટક્યું હતું. સાયક્લોન યાસના લીધે ઓરિસ્સા…

થોડા સમય પૂર્વે WhatsApp ઓટીપી કૌભાંડનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં હેકરોએ વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હતું અને બેકિંગ ફ્રોડને અંજામ આપતા હતા. જો…

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ Lunar eclipse 26 મે 2021, બુધવારે થશે. આ એક વિશેષ ખગોળીય ઘટના Astronomical event હશે. કારણ કે તે સુપર બ્લડ મૂન…

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા હાલમાં મદદ માટે ખૂબ આગળ આવ્યા છે. તેઓ તેમની મદદની ભાવનાને લઇને સોશિયલ…

દેશના પશ્ચિમ ભાગમાં ચક્રવર્તી તોફાન તૌકતે દ્વારા તબાહી મચ્યા બાદ હવે દેશના પૂર્વ ભાગમાં તેનાથી પણ ખતરનાક તોફાન યાસ ત્રાટકવાનું છે. આ તોફાનની અસર પશ્ચિમ…

દેશના કેટલાક ભાગોમાં એવા કિસ્સા પણ નોંધાયા છે કે જેમાં દર્દીને કોરોના નથી, છતાં તેમને Black fungus ચેપ લાગ્યો હતો. નિષ્ણાંતો કહે છે કે આ…

મેહુલ ચોક્સી મામલે એક નવો વળાંક આવ્યો છે.ભાગેડુ કારોબારી એન્ટિગુઆ આશ્રયમાંથી લાપતા બન્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે. એન્ટિગુઆ અને બાર્બુડાના સૂત્રોએ જણાવ્યું છે કે…