Browsing: રાષ્ટ્રીય

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા બાળકો પર નોવાવેક્સ રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાળકો પર કોરોના રસીનું ક્લિનિકલ ટ્રાયલ્સ…

શ્રમ મંત્રાલયે આ ચાર મહત્વના નિયમો તૈયાર કર્યા હતા. જ્યાં કેટલાક રાજ્યો તેનો અમલ કરવા તૈયાર હતા. અને સૂચના મોકલવાની તૈયારી પણ થઈ હતી. જમ્મુ-કાશ્મીરએ…

મિઝોરમના એક પ્રધાને તેમના મતવિસ્તારમાં સૌથી વધુ બાળકોને જન્મઆપનાર માતા-પિતાને 1 લાખ રુપિયા આપવાનું એલાન કર્યું છે. પ્રધાને કહ્યું કે, વધુ સંતાનવાળા લોકોને એક પ્રમાણ…

હવે તમારે આધારમાં નામ, જન્મ તારીખ, સરનામું અને લિંગ અપડેટ કરવા માટે કોઈપણ આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નથી.આપણે બધા 12 આંકડાના આધાર નંબર…

હૈદરાબાદમાં hyderabad ફૂડ ડિલીવરી કરવા માટે એક યુવક સાયકલ લઈને પહોંચ્યો હતો. ત્યાં તેના સ્ટ્રગલની સ્ટોરી સાંભળીને અમુક લોકોએ ભેગા મળીને પૈસા એકઠા કર્યા. અને…

પૂજ્ય આચાર્ય શ્રી પ્રભાકર સુરીશ્વરજી મ.સા. આદિ ઠાણાના ચાતુર્માસની જાહેરાત કરવામાં આવી: Shantishram News, Diyodar, Gujarat. સંયમ સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય દક્ષ સુરીશ્વર જી…

PM નરેન્દ્ર મોદી narendra modi, prime minister of india જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ kendrashasit pradesh ના તમામ પક્ષોના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે.…

એકલા maharashtra માં ઓછામાં ઓછા એક લાખ લોકો છે કે જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, પરંતુ તેમના નામ હજી પણ બીજા ડોઝ માટે દેખાઈ…

કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે. ટૂંક સમયમાં અઠવાડિયામાં પાંચ દિવસને બદલે 4 દિવસ નોકરીનીનો વિકલ્પ…

મિલ્ખા સિંહે શુક્રવારે મોડી રાત્રીએ કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા પાંચ દિવસ અગાઉ તેમના પત્નિ નિર્મલ કૌરે કોરોના સંક્રમણને લઇને…