Browsing: રાષ્ટ્રીય

ચેન્નઈ, તમિલનાડુથી 130 મુસાફરોને લઈને કુઆલાલંપુર જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. આજે જ્યારે ફ્લાઈટ રનવે પરથી ઉડવાની હતી ત્યારે ફ્લાઈટનું ટાયર ફાટ્યું હતું.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાના અભિષેક પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ સાથે પીએમે વિશ્વભરમાં ભગવાન રામ પર…

હંમેશા ખાકી વર્દી પહેરીને સુરક્ષાની જવાબદારી સંભાળતી પોલીસ અયોધ્યામાં પહેલીવાર બદલાતી જોવા મળશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 288 ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ સૂટ-બૂટમાં ખાસ મહેમાનોનું રક્ષણ કરશે. લખનઉમાં…

તૈનાત પોલીસ અધિકારીઓ અને જવાનો માટે ખાસ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો 570 અધિકારીઓ અને પોલીસ જવાનોને NSG અને અન્ય સુરક્ષા એજન્સીઓ તૈનાત સંભવિત હુમલાને નિષ્ફળ…

ભાજપે ૨૬ સીટો સતત ત્રીજીવાર જીતવા માટે રણનીતિ તૈયાર કરી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ એક્શન મોડમાં આવી છે. અને…

ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત લખનૌ-બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-જાફરાબાદ સેક્શનમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) કાર્યો ના લીધે, રાજકોટ ડિવિઝન માંથી પસાર થતી બે ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા…

એક તરફ વિપક્ષી ગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિને લઈને મહત્વની બેઠક…

ફુલોથી બાબા વિશ્વનાથનો શૃંગાર થશે તો 25 હજાર દીપ પ્રગટાવશે અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આરાધ્યની નગરી કાશી પણ રામના…

થોડા દિવસો પહેલા જ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પણ આમંત્રણ મળ્યું હતું ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર એમ.એસ.ધોનીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી…

24 મોટા લઘુગ્રહોનો સુંદર નજારો જોવા મળશે ખગોળશાસ્ત્રીઓએ આ વર્ષે બે સૌર વાવાઝોડાની આગાહી કરી ખગોળીય ઘટનાઓની દ્રષ્ટિએ વર્ષ 2024 ખૂબ જ રોમાંચક રહેશે. આ વર્ષે…