Browsing: લાઈફ સ્ટાઈલ

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ નવા કેસ સામે આવ્યા છે અને સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૨૮૫ એક્ટિવ કેસ છે…

કોરોના સામેના મહાયુદ્ધમાં વેક્સિનેશન અમોઘ શસ્ત્ર છે. અન્ય રાજ્યોમાં જ્યાં વેક્સિનેશનનું પ્રમાણ સતત વધારવામાં આવી રહ્યું છે ત્યાં ગુજરાતમાં વેક્સિનેશનનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે.…

અમદાવાદમાં આજે કોરોનાની કોવિશિલ્ડ રસી લેવા માંગતા લોકોને પ્રથમ ડોઝની રસી નહીં મળે. પરંતુ કો-વેક્સિનનો ડોઝ જ મળશે. ટાગોર હોલમાં કોવેક્સિનનો બીજો ડોઝ લેવા માટેની વ્યવસ્થા…

એલોવેરા જેલ ચહેરા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેને લગાવવાથી ચહેરા પરથી ડાઘ ધબ્બા અને પિમ્પલ્સ ગાયબ થઈ જાય છે. આ કારણોસર, તેનો ઉપયોગ વિવિધ…

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ વસ્તી નિયંત્રણ લાગુ કરવા તૈયારીઓ આદરી છે. ગુજરાત સરકાર પણ આ જ મુદ્દે વિચારી રહી છે તેવુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ…

ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટના કેસ નોંધાયા Shantishram News, Diyodar, Gujarat, ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં સાધારણ વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬…

જ્યારે ઘરમાં બાળકની કિલકારીઓ સંભળાવવા લાગે છે ત્યારે ના માતા -પિતા પરંતુ આસ-પાસ રહેતા લોકોને પણ ખુશી થાય છે પરંતુ શું તમે જાણો છો કે, ચીન…

જીલ્લાના અધિકારીઓ..પદાધિકારીઓના આશીર્વાદથી ભારતમાલા…ખનીજચોરી બેફામ….રાજાશાહીને શરમાવતી લોકશાહી… Shantishram News, Diyodar, Gujarat. ભારત સરકાર દ્વારા સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નવિ દિલ્હી ની યોજના અંતર્ગત નેશનલ હાઈવે…

દીઓદર રેફરલમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત ડીલીવરીના કેશોમાં પ્રાઈવેટ ડોક્ટરો સેવા આપશે. Shantishram News, Diyodar, Gujarat. સરકારી હોસ્પીટલમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોના અભાવથી સારવાર માટે આવતા દર્દીઓ ખાનગી હોસ્પીટલમાં…

SVNIT  કોલેજ સુરત ખાતે બે દિવસીય ‘રોડ સેફટી’ વર્કશોપ યોજાયો Shantishram News, Diyodar, Gujarat. શહેરના નાગરિકોને રોડ સેફટી વિશે જાગૃત કરવા ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગર…