Browsing: લાઈફ સ્ટાઈલ

Shantishram News, Diyodar, Gujarat. દિયોદર તાલુકાના ચિભડા ગામે પ્રાથમિક શાળા માં અભ્યાસ કરી રહેલા બાળકોમાં સ્વચ્છતા ના ગુણ વિકસે તેમજ આરોગ્ય ક્ષેત્ર સજાગતા કેળવાય તે હેતુથી…

Shantishram News, Diyodar, Banaskantha, Gujarat બનાસકાંઠામાં વરસાદની સિઝન દરમિયાન શ્રાવણ મહિના સુધી વરસાદ ન વરસતા ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની હતી, આ વસ્તુને ધ્યાનમાં લઇ વાવ, સુઇગામ,…

Shantishram News, Diyodar, Gujarat. ભાભર તાલુકાના કુવાળા જૈનતીર્થ કહેવાય છે. અહીં જૈન સમાજની પાલીતાણા બાદનું મીની સિદ્ધાચલતીર્થ પૂ.આ.શ્રી યશોભદ્રસૂરી મ.સા. તથા પૂ.આ. પિયુષભદ્રસૂરી મ.સા.ની પ્રેરણાથી શોભાયમાન…

કોરોનાના રક્ષણનું જેને એકમાત્ર શસ્ત્ર માનવામાં આવે છે તેવી વેક્સીન માટે દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હસ્તકની એક કંપનીએ પણ ઝંપલાવ્યું છે. અને…

ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ, 1896 ના રોજ ચોટીલા શહેરમાં થયો હતો. ઝવેરચંદની માતા ધોળીબાઈ અને પિતા કાલિદાસ છે. ઝવેરચંદ મૂળ અમરેલીના બગાસરાના જૈન વેપારી…

Shantishram News, Diyodar, Gujarat. વિશ્વ પ્રસિધ્ધ શ્રી વિજ્ય લબ્ઘી સૂરી જૈન ઘાર્મિક પાઠશાળા ચિકતપેટ, બેંગ્લો૨ દ્રારા અદૂભુત સ્નાત્ર મહોત્સવ યોજાય છે. દેશ વિદેશ માં વસતા લોકો…

દેશમાં કોરોના વેકસીનેશનની કામગીરીમાં ઝડપ આવી રહી છે અને હવે આરોગ્ય મંત્રાલયે વોટસએપ મારફત પણ વેકસીનની એપોઇટમેન્ટ મેળવી શકાશે તેવી સુવિધા ઉભી કરી છે. આ માટે…

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રચવામાં આવેલી નિષ્ણાંતોની કમિટી દ્વારા ભારે ચિંતાજનક અહેવાલ આપવામાં આવ્યો છે અને એવી ચેતવણી આપવામાં આવી છે કે ઓકટોબર માસમાં દેશમાં કોરોનાવાયરસ ની…

આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. આ સાથે તુલસીના ઔષધીય ગુણો ના કારણે તેનું સેવન કરવાના અનેક ફાયદાઓ આયુર્વેદમાં પણ દર્શાવવામાં આવ્યા છે. તુલસી અનેક…

જૂના જમાનામાં લોકો પગરખા વગર ચાલતા હતા. પરંતુ સમય જતાં જૂતા અને ચપ્પલ પહેરવાનું ચલણ સામાન્ય બની ગયું છે. જો તમે ઘાસના મેદાન અથવા ચોખ્ખી જમીન…