Browsing: લાઈફ સ્ટાઈલ

Shantishram News, Diyodar, Gujarat. જૈનોની સંસ્થા જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જીતો અમદાવાદ દ્વારા અમદાવાદ મધ્યે તા.ર૬ અને ર૭ માર્ચના રોજ સિંધુ ભવન રોડ ઉપર જેડ બેન્કવેટમાં…

Shantishram News, Diyodar, Gujarat. ભારતભરમાં પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય રામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા) ની ૧૭ મી સ્વર્ગારોહણ તીથી ઉજવાઈ ફાગણ વદ- નોમ શનિવાર તા.ર૬ માર્ચના રોજ…

Shantishram News, Diyodar, Gujarat.   સરકાર દ્વારા સરહદી વિસ્તાર ના ખેડૂતો ને આઠ કલાક પૂરતી વીજળી ની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતો ને પૂરતી વીજળી…

Shantishram News, Diyodar, Gujarat. જૈન શાસનની અદ્રિતીય ધરોહર એવા પરમપૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રીમદ્‌ વિજય યશોવિજય સૂરીશ્વરજી મહારાજા તથા પદમભુષણ રાજપ્રતીબોધક પરમ પૂજય આચાર્ય શ્રીમદ્‌ વિજય રત્નસુંદર…

Shantishram News, Diyodar, Gujarat. ર૦૦૦ થી વધુ પશુઓનું સંરક્ષણ કરતી પાટણ ની શ્રી પાટણ પાંજરાપોળ ના સંચાલનમાં અનેક દાતાઓ તરફથી ઉદારદિલ થી સહયોગ મળી રહ્યો છે.…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી ગીરનાર તીર્થ મધ્યે જીનશાસનની મહાનતપસ્વી સાધ્વીજી ભગવંત હંસકિર્તીશ્રીજી મહારાજ સાહેબની ૩૬૩મી ઓળીનું પારણું પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય હેમવલ્લભસૂરીજી મહારાજા આદિ…

Shantishram News, Diyodar, Gujarat.             સંતશ્રી સદારામ કેળવણી ટ્રસ્ટ અને ઠાકોર સમાજ દીઓદર દ્વારા દિયોદર ઠાકોર બોર્ડીંગ ખાતે દીકરીઓ માટે ભવ્ય આધુનિક કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ…

Shantishram News, Diyodar, Gujarat. પરમપૂજ્ય ડહેલાના સમુદાયના વડીલ નાયક આચાર્ય શ્રીમદ વિજયયશોભદ્રસરીશ્વરજી મહારાજા પ્રેરીત સુરેન્દ્ર સિદ્ધાચલતીર્થ કુવાળા મધ્યે ફાગણસુદ-૧૩ તા.૧૬ માર્ચના રોજ છ ગાઉની યાત્રા યોજાશે.…

Shantishram News, Diyodar, Gujarat. દીઓદર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રનું વર્ષો અગાઉ બાંધકામ કરવામાં આવેલ. જે જીર્ણ થવા આવ્યું છે. ઘણી વખત ધાબાનાં પોપડાં ખરવાના પ્રશ્નો…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી ઈન્દ્રમાણા અમીઝરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન આયોજીત ગામે-ગામ પંખીઘર ચબુતરા અંતર્ગત નરોડા-અમદાવાદ પાંજરાપોળ મધ્યે બનાવવામાં આવેલ ચબુતરા ઘરનાં સમવસરણમાં ચાર મંગલમૂર્તિની સ્થાપના…