Browsing: લાઈફ સ્ટાઈલ

આસામમાં ફેબ્રુઆરી પછી 13 હજાર નવા કોરોના સંક્રમિત મળ્યા, 19ના મોત. છેલ્લા 24 કલાકમાં દેશમાં 13 હજારથી વધુ નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. દેશમાં કોરોનાના…

વરસાદમાં સૂપ પીવો જ જોઈએ. ગરમ સૂપ પીવાથી પોષણ મળે છે અને શરીરમાં ગરમી આવે છે. સૂપ પીવાથી શરદી-ખાસીમાં પણ આરામ મળે છે. ખાસ કરીને વરસાદમાં…

વરસાદની મોસમમાં ભેજ તેની ટોચ પર હોય છે. જેના કારણે આપણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક ત્વચામાં ચીપ પડી જાય છે તો ક્યારેક વાળ…

નડિયાદના પીપળાતાના ખેડૂતે 6થી 14 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી, ઉત્પાદનમાં 20થી 30 ટકાનો વધારો મેળવ્યો પ્રાકૃતિક ખેતીની પ્રેરણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પુસ્તકના કારણે મળી: ખેડૂત છેલ્લા…

ચોમાસું બેસતા જ કચ્છભરમાં ખેડૂતોએ ખરીફ પાકના વાવેતરની શરૂઆત કરી છે. વરસાદ નિયમિતપણે શરૂ થાય તે પહેલાં વાવેતરને ટેકો આપવા ખેડૂતો મોટર વડે પાકને પાણી આપતા…

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા તેઓએ આઝાદ ચોક ખાતે પ્લાસ્ટિક પ્રાકૃતિક કાફીનું ઉદઘાટન કરી કલેકટર કચેરી ખાતે હુમન લાયબ્રેરીની મુલાકાત લીધી બાદમાં…

રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ રવિવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં છેલ્લે 14 જૂને શૂન્ય કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 9 લોકો કોરોના મુક્ત…

તાજેતરના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઉનાળામાં ગર્ભવતી મહિલાઓમાં કસુવાવડનું જોખમ સૌથી વધુ હોય છે. અમેરિકન સંશોધકોની એક ટીમે આઠ વર્ષ સુધી હાથ ધરાયેલા અભ્યાસ…

અમદાવાદ જિલ્લામાં ત્રણ તાલુકામાંથી કોરોનાના 5 કેસ મળી આવ્યા વિગતે વાત કરીએ તો જિલ્લામાંથી ગુરૂવારે કોરોનાના વધુ પાંચ કેસ મળી આવ્યા હતા. દસક્રોઇમાંથી ૨, સાણંદમાંથી ૨…

દાહોદ જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે. ૧ કેસ પોઝીટીવ દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યો છે. આમ દાહોદ જિલ્લામાં કોરોનાનો એક્ટીવ કેસનો કુલ…