અમદાવાદ જિલ્લામાં ત્રણ તાલુકામાંથી કોરોનાના 5 કેસ મળી આવ્યા વિગતે વાત કરીએ તો જિલ્લામાંથી ગુરૂવારે કોરોનાના વધુ પાંચ કેસ મળી આવ્યા હતા. દસક્રોઇમાંથી ૨, સાણંદમાંથી ૨ અને માંડલમાંથી ૧ કેસ મળ્યો હતો.આ સાથે જિલ્લામાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા વધીને ૨૮ થઇ જવા પામી છે. જુન માસ દરમિયાન જિલ્લામાંથી કોરોના સંક્રમણના ૬૬ કેસ મળી આવ્યા છે.કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર તેમજ ત્રીજી લહેર બાદ હાલમાં કોરોનાના કેસ જે ગતીએ વધી રહ્યા છે. તે ચિંતાનો વિષય બન્યો અમદાવાદ જિલ્લાના ત્રણ તાલુકામાં કોરોનાના કેસ મળતાની સાથે આરોગ્ય ટીમ સત્ક બની રહી છે અમદાવાદ જિલ્લાના સાણંદ માંડલ અને દસકોઈ તાલુકામાં કોરોના કેસ મળી આવ્યા હતા ત્રીજી લહેર બાદ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તંત્રમાં ચિંતાનો વિષય બની રહ્યો છે અમદાવાદ જિલ્લાના ત્રણ તાલુકામાં કોરોનાના કેસ આવતાની સાથે આરોગ્ય ટીમ અને તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોગ્ય ટીમ અને તંત્ર દ્વારા માસ બાંધી રાખવો જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો