Browsing: સ્વાસ્થ્ય

એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લા રહેશે સ્વૈચ્છિક બંધ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી…

અમદાવાદ મધ્યે ધારાસભ્યશ્રી કિશોરભાઈ ચૌહાણ ના સહયોગથી સરખેજ વોર્ડ માં કોરોના રસીકરણ  (Covid Vacination) કેમ્પ યોજાયો. Ahmedabad: Shantishram New (Ahmedabad) અમદાવાદ સરખેજ વોર્ડ મદદે મકરબા વિસ્તારમાં…

પાલનપુર મુકામે પ્રભારી સચિવશ્રી વિજય નહેરાના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ. PALANPUR BANASKANTHA: (માહિતી બ્યુરો,પાલનપુર)        કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  (GUJARAT…

દુનિયાભરમાં ભારતની કોરોના (corona vaccine) રસીને લઈ બોલબાલા‍! WHOએ પીએમ મોદી (PM NARENDRA MODI) અને ભારત (INDIA)નો આભાર માન્યો: DELHI:- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ…

શિયાળા (WINTER) માં ગ્લોઇંગ (glowing skin) અને ગુલાબી નિખાર લાવવા માટે ફેસપેક (FACE PACK) માં બીટ મિક્સ કરો. winter face mask for glowing skin: ગાંધીનગર:- શું…

શું કોવિડ-19 (COVID-19) ને પેપ્ટાઇડ પ્રોટીન શરીરમાં ફેલાતો અટકાવી શકે છે ? વ.ન્યુ.સ.ગાંધીનગર:- કોવિડ  (COVID) મહામારી શરુ ત્યાર પછી મેસાચૂસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકો પ્રોટિનનો એક…

ધર્મ:મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવશે, ધાર્મિક ગ્રંથમાં આ દિવસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સંક્રાંતિના દિવસે બનાનાર શુભ યોગમાં દાન પૂણ્ય કરવાથી કેટલીક મુશ્કેલીથી મુક્તિ…

મહિલા મંડળ દ્વારા દીઓદરમાં ઉત્તરાયણ નિમિત્તે લાડુ-અને ઘાસચારાનું આયોજન: DIYODAR (BANASKANTHA) ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસચારો આપવો, શ્વાનોને લાડુ ખવરાવવા થી…

દીઓદર પંથકમાં શિયાળો જામ્યો  ગાઢ ઘુમ્મસ છવાતા ખેડૂતો ચિંતાતુર: દીઓદર પંથકમાં આજે વહેલી સવારથી ગાઢ ઘુમ્મસ છવાયું હતું સવારમાં વાતવરણ ધુંધળું બનીજવા પામેલ. ચારબાજુ સફેદ ઘુમ્મસ…

સણાદર ખાતે માળી ત્રાગડ સોની સમાજ દ્વારા ટુર્નામેન્ટ યોજાઈ: દિયોદર સણાદર મધ્યે તા.૩/૧/ર૦ર૦ના રોજ માળી ત્રાગડ સોની સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું…