Browsing: સ્વાસ્થ્ય

તંદુરસ્ત જીવન માટે સવારનો નાસ્તો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારનો નાસ્તો તમને આખો દિવસ કામ કરવાની શક્તિ આપે છે. જો કે, ઘણા લોકો વજન વધારવાને…

આરોગ્ય વિભાગે કોરોના વાયરસના પ્રકોપ દરમિયાન તમારા ફેફસાં તંદુરસ્ત છે કે નહીં તેની તપાસ માટે ઘરે છ મિનિટની વોક ટેસ્ટની હાકલ કરી છે. આ અંગે નાગરિકોને…

યાત્રાધામ અંબાજીમાં આવતીકાલ પાંચ વાગ્યાથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન ( Ambaji ): કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરોનાની…

નાના બાળકોમાં સેરેબ્રલ પાલ્સી (CP) એ જન્મજાત રોગ છે. ભારતમાં આ રોગની કિસ્સા વધી રહ્યા છે. રોગ વિશે જાગૃતિ લાવવા માટે 6 ઓક્ટોબરનો દિવસ વર્લ્ડ સેરેબ્રલ…

જો તમે તમારા બાળકોને શાંત રહેવા માટે મોબાઈલ ફોન આપી રહ્યા છો, તો સાવચેત રહો, કારણ કે હવે એક એવું સંશોધન સામે આવ્યું છે કે જે…

બ્રાઝિલમાં કોરોના વાયરસનો ઉપદ્રવ વધી રહ્યો છે. દવાઓના સ્ટોકના અભાવે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. કોરોના ચેપની સંખ્યામાં અચાનક થયેલા વધારાને કારણે ડોકટરોએ પરિસ્થિતિને…

મધ્યપ્રદેશના ભોપાલની પાલીવાલ હોસ્પિટલમાં કોરોનાના અલગ પ્રકાર ના કેસ સામે આવ્યા છે. જેમાં દર્દી ના રેપિડ ઍન્ટિજેન ટેસ્ટ તથા RT PCR ટેસ્ટ નેગેટિવ આવે છે. પરંતુ…

ગુજરાતના એક આખા જિલ્લાએ જાહેર કર્યું 7 દિવસનું લોકડાઉન કોરોનાની ત્રીજી લહેરમા લોકોને હવે લોકડાઉનનું મહત્વ સમજાઈ રહ્યું છે. ગુજરાત સરકારે કોઈ લોકડાઉન લગાવ્યું નથી, પણ…

દેશભરમાં રેમડેસીવિર ના ઇન્જેક્શનની અછત હોવાથી દર્દીઓ અને તેમના સંબંધીઓ ખૂબ જ ચિંતિત છે. આવી હાલતમાં મહારાષ્ટ્રના બારામતી તાલુકા પોલીસે બનાવટી રેમડિસવિર ઈન્જેકશનને વધુ મોંઘા દરે…

ભારત દેશમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે રોજ કેટલાય લોકો કોરોના સંક્રમિત થાય છે અને કેટલાય લોકો મૃત્યુ પામે છે. આ બધાની વચ્ચે કેટલાય…