Browsing: સ્વાસ્થ્ય

લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે જે તમારા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.…

આમલી ખાવાનું તમારા સ્વસ્થ જીવન માટે ખૂબ ફાયદાકારક છે. આમલી માત્ર સ્વાદને જ વધારતી નથી પરંતુ સ્વાસ્થ્યને સુધારવામાં પણ વિશેષ ભૂમિકા ભજવે છે. આમલીમાં વિટામિન-સી, વિટામિન-એ,…

લોકપ્રિય હાસ્ય કલાકાર અને ગાયિકા સુગંધા મિશ્રાએ અભિનેતા સંકેત ભોંસલે સાથે લગ્નસંબંધ બાંધ્યો છે. પરંતુ લગ્નના દિવસોમાં જ દંપતી મુશ્કેલીમાં મુકાયા છે. સુગંધા મિશ્રા પર લગ્ન…

બુધવારે સરકારે કહ્યું હતું કે કોરોનાવાયરસ ત્રીજી લહેર ટાળી શકાય તેમ નથી, જેના લીધે તેની સમયમર્યાદાની આગાહી કરી શકાતી નથી. બુધવારે આરોગ્ય બાબતોના મંત્રાલય દ્વારા એક…

ગુજરાતમાં નવા કોવિડ કેસોમાં થોડો ઘટાડો થવાનું ચાલુ છે. સાથે સાથે છેલ્લા 12 દિવસમાં, પરીક્ષણની સંખ્યામાં લગભગ 26 ટકાનો ઘટાડો થયો છે. 23 એપ્રિલના રોજ એક…

પશ્ચિમ આફ્રિકાના માલીમાં, એક મહિલાએ સાતની અપેક્ષા રાખ્યા પછી એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો. ડોકટરો પણ નવ બાળકોની અપેક્ષા રાખતા ન હતા. કારણ કે ગર્ભાવસ્થા…

બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાસકાંઠા માટે રૂપિયા ૩૫ લાખ ફાળવ્યા. બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી પરબતભાઇ પટેલ દ્વારા વર્તમાન કોરોના મહામારી ની પરિસ્થિતિમાં…

દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા કુલ ૨૦ ઓક્સીજનના બાટલા તથા ૯ ઓક્સિજન ફ્લો મીટર અર્પણ દીઓદર પંથકમાં કોરોનાની ભયંકર મહામારીમાં પ્રતિદીન અનેક નાનાં-મોટાં લોકો…

દિયોદર કોવિડ હેલ્થ સેન્ટરમાંથી ૫૯ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોનાને હંફાવી ઘેર પહોંચ્યાઃ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ:  કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની…

સરકારી કોવિડ હેલ્થ સેન્ટરોમાં પ્રાયવેટ ફિઝીશીયન ર્ડાક્ટરો કોરોના દર્દીઓની સારવાર કરશેઃ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો આદેશ:          કોરોના વાયરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં બનાસકાંઠા જિલ્લાની વર્તમાન પરીસ્થિતિને…