Browsing: સ્વાસ્થ્ય

દર્દીની સારવાર કરી રહેલા ઓરબિંદો હોસ્પિટલના રવિ દોશીએ જણાવ્યું કે, આ લીલી ફૂગ યુવાન દર્દીની અંદર મળી આવી છે. તે ફેફસાં અને લોહીમાં વ્યક્તિના સાઇનસમાં…

https://youtu.be/AGgb_jCCcwk તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી તમને શું ફાયદો થાય છે ? Copper  utensil Shantishram News, Diyodar , Gujarat આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ…

ફેસબુક અને ગૂગલ જેવા દિગ્ગજોથી લઈને HealthifyMe જેવા સ્ટાર્ટ અપ્સ પણ લોકોની વેક્સીનેશન અપોઈન્ટમેન્ટ માટે સ્લોટ શોધવામાં મદદ માટે અનેક ટૂલ્સ લઈને આવ્યા હતા. Under45…

ઔષધીય ખુબિને કારણે આયુર્વેદમાં લાંબા સમયથી લવિંગનો ઉપયોગ થતો આવ્યો છે. લવિંગમાં ફોસ્ફોરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન કે, ફાઇબર, ઓમેગો 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, આયરન સહિત…

ત્વચા આપણી તંદુરસ્તીનો અરીસો હોય છે. ત્વચાની નિયમિત દેખભાળ તેને ચમકીલી બનાવી રાખે છે, પરંતુ ગરમીની મોસમ શરૂ થતાં જ ત્વચાની સાથે જોડાયેલી ઘણી બધી…

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે છેલ્લા એક વર્ષમાં ઉકાળો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવેલો પીણું છે. એવું માનવામાં આવે છે કે ઉકાળામાં પોષક તત્ત્વોનો ભંડાર છે.…

Corona ની સારવાર માટે ભારતમાં ટૂંક સમયમાં અન્ય દવાનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ કોરોના દર્દીઓની સારવાર માટે દવા કોલ્ચિસિન ની…

ક્યારેક ને ક્યારેક કોઇને કોઇ કારણથી ગુસ્સો દરેક વ્યક્તિને આવે છે. જો કોઇનું કહેવું છે કે મને ક્યારેય ગુસ્સો નથી આવતો તો તે ખોટું છે.…

માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવાનો એક અસરકારક ઉપાય છે યોગ. ગર્ભવતી મહિલાઓ માટે તો આ જાણે વરદાન જ છે. પરંતુ પ્રસૂતિ પહેલાં કંઈ પણ…

ગરમીની ઋતુ આવી ગઇ છે. એવામાં શરીરને ઠંડક આપવા માટે તરબૂચનું સેવન એક સારો વિકલ્પ હશે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે તરબૂચ માત્ર ગરમીથી…