Browsing: સ્વાસ્થ્ય

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ નવા કેસ સામે આવ્યા છે અને સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૨૮૫ એક્ટિવ કેસ છે…

કોરોના સામેના મહાયુદ્ધમાં વેક્સિનેશન અમોઘ શસ્ત્ર છે. અન્ય રાજ્યોમાં જ્યાં વેક્સિનેશનનું પ્રમાણ સતત વધારવામાં આવી રહ્યું છે ત્યાં ગુજરાતમાં વેક્સિનેશનનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે.…

અમદાવાદમાં આજે કોરોનાની કોવિશિલ્ડ રસી લેવા માંગતા લોકોને પ્રથમ ડોઝની રસી નહીં મળે. પરંતુ કો-વેક્સિનનો ડોઝ જ મળશે. ટાગોર હોલમાં કોવેક્સિનનો બીજો ડોઝ લેવા માટેની વ્યવસ્થા…

એલોવેરા જેલ ચહેરા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેને લગાવવાથી ચહેરા પરથી ડાઘ ધબ્બા અને પિમ્પલ્સ ગાયબ થઈ જાય છે. આ કારણોસર, તેનો ઉપયોગ વિવિધ…

ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટના કેસ નોંધાયા Shantishram News, Diyodar, Gujarat, ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં સાધારણ વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬…

જ્યારે ઘરમાં બાળકની કિલકારીઓ સંભળાવવા લાગે છે ત્યારે ના માતા -પિતા પરંતુ આસ-પાસ રહેતા લોકોને પણ ખુશી થાય છે પરંતુ શું તમે જાણો છો કે, ચીન…

દીઓદર રેફરલમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત ડીલીવરીના કેશોમાં પ્રાઈવેટ ડોક્ટરો સેવા આપશે. Shantishram News, Diyodar, Gujarat. સરકારી હોસ્પીટલમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોના અભાવથી સારવાર માટે આવતા દર્દીઓ ખાનગી હોસ્પીટલમાં…

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલા આ ફ્લાવરની કિંમત 2200 રૂપિયા પ્રતિકિલો છે. પિરામીડના આકારનું આ વિચિત્ર ફ્લાવર રોમનેસ્કો ફ્લાવર અને રોમનેસ્કો બ્રોકલીના નામથી ઓળખાય છે. આ…

યુએસ સેન્ટર ઓફ ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, કેંડીડા ઓરિસ સંક્રમણ વાળા ત્રણમાંથી એકથી વધુ દર્દીઓની મોત થઇ જાય છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સીએ વધતા ફંગસને એક…

શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું Shantishram News, Diyodar, Gujarat. શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જગતગુરુ આચાર્યશ્રી ૧૦૮…