Browsing: વિશ્વ

સ્વિત્ઝર્લેન્ડે બેવડા કરવેરાને ટાળવા માટે ભારત સાથે કરેલા કરારમાં મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) જોગવાઈને સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય બાદ સ્વિત્ઝર્લેન્ડમાં કાર્યરત ભારતીય કંપનીઓ અને…

અમેઝોન અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્ઘાટન ફંડમાં $1 મિલિયનનું દાન આપવાની યોજના બનાવી રહ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મોટી ટેક કંપનીઓ…

સીરિયામાં વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને હટાવી દીધા છે. લગભગ 50 વર્ષથી સીરિયા પર શાસન કરી રહેલા અસદ પરિવારે હવે રશિયામાં આશરો લીધો છે. રાજધાની દમાસ્કસ વિદ્રોહી…

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા વિસ્ફોટમાં તાલિબાનના શરણાર્થી મંત્રી ખલીલ હક્કાનીનું મોત થયું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાના કારણો અને બ્લાસ્ટ…

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, ભારત-રશિયાની મિત્રતા “ઉચ્ચ પર્વતથી ઉંચી અને સૌથી ઊંડા સમુદ્રથી ઊંડી છે.”…

સીરિયામાં બશર-અલ-અસદને પછાડ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે હવે સીરિયા પર કોણ રાજ કરશે. શું બળવાખોર સંગઠન હયાત તહરિર અલ-શામના વડા અબુ મોહમ્મદ અલ…

સીરિયામાં 50 વર્ષથી ચાલતા અસદ પરિવારના શાસનનો આખરે અંત આવ્યો છે. સીરિયાના સરમુખત્યાર અને રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે સીરિયા છોડી ગયા છે. બળવાખોર જૂથ…

સીરિયામાં 24 વર્ષ લાંબા બશર અલ-અસદ શાસનનો અંત આવ્યો છે. હયાત તહરિર અલ-શામ (HTS) કમાન્ડર અબુ મોહમ્મદ અલ-જુલાનીના નેતૃત્વમાં બળવાખોરોએ રવિવારે રાજધાની દમાસ્કસ પર પણ કબજો…

દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે. આ ભ્રષ્ટાચાર સામે લડવા માટે, દર વર્ષે 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવવામાં આવે…

હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ સામાન્ય નથી. ભારત અને બાંગ્લાદેશે જાહેરમાં એકબીજા વિરુદ્ધ ટિપ્પણી કરી છે. ભારતે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓની…