Browsing: જાણવા જેવું

મુસાફરોની તકલીફને ધ્યાને લઇ અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા ઇ રીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેશનથી પ્રહલાદનગર સરખેજ હાઇવે સુધી આ સેવા શરૂ કરવામાં…

વરસાદનાકારણે તલાઈ ગામ સુધી જતો રસ્તો ધોવાઈ ગયો છે. રાયગઢ જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ આ જાણકારી આપી. મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ મુંબઈના ગોવંડી વિસ્તારમાં બિલ્ડિંગ તૂટી…

સદ્ગુરુનાં દિવ્યો વચનો દ્વારા શિષ્યોમાં જ્ઞાાનની જ્યોત પ્રગટાવતું પર્વ એટલે ‘ગુરુ પૂર્ણિમા. સામે પક્ષે શિષ્યોને શ્રધ્ધા સાથે સમર્પણ કરવાનો સંદેશ આપતું પર્વ એટલે ‘વ્યાસપૂર્ણિમા’. ગુરુ  જ્ઞાાન…

દેશમાં કોરોના વાઈરસ વચ્ચે ભૂકંપ પણ ફફડાટ ફેલાવવામાં મહત્વની ભૂમિક ભજવતો હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે દેશના જુદા-જુદા ત્રણ રાજ્યોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવવામાં…

ગુજરાતમાં બાયો ફર્ટિલાઈઝરની માંગ સતત વધી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારે આંકડા જાહેર કર્યા છે. તે મુજબ 2017-18માં 7767.44 ટન/કિલો લીટરનો વપરાશ થયો હતો. જે…

થોડા સમય પહેલા મધ્યપ્રદેશ ના જબલપુરમાં એક આંબાવાડી ખુબ જ વાયરલ થઈ હતી. કારણ કે ત્યાં ટાઈયો નો ટમૈંગો નામક જાપાની કેરી માટે સુરક્ષાની તમામ વ્યવસ્થા…

ચીને આજે ક્વિંગડો ખાતે ફાસ્ટેસ્ટ મેગ્લેવ (મેગ્નેટિક લેવિટેશન) ટ્રેન લોન્ચ કરી છે. ચીનના દાવા પ્રમાણે તેની સ્પીડ કલાકના 600 કિલોમીટર છે. એટલે કે એ અમદાવાદથી રવાના…

આ સુવિધાની મદદથી યૂઝર્સ તેમની પોસ્ટ્સ અને નોંધો Google ડોક્યુમન્ટ, બ્લોગર અને વર્લ્ડપ્રેસ ડોટ કોમ પર ટ્રાન્સફર કરી શકશે. ગત વર્ષે ફેસબુકે લોકોને તેમના ફોટા અને…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર ગુજરાતના દિવ્યાંગ રમતવીરોને સરકારી સેવામાં નિમણૂંક આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયના પરિણામે હવે…

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ના 6 કરોડ PF ખાતાધારકોના રૂપિયાને વધુ રોકાણમાં મૂકવાથી PF ખાતાધારકોને મળતા વ્યાજદરોમાં વધારો જોવા મળી શકે છે. EPFOના રોકાણથી ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં…