Browsing: સ્વાસ્થ્ય

આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. આ સાથે તુલસીના ઔષધીય ગુણો ના કારણે તેનું સેવન કરવાના અનેક ફાયદાઓ આયુર્વેદમાં પણ દર્શાવવામાં આવ્યા છે. તુલસી અનેક…

જૂના જમાનામાં લોકો પગરખા વગર ચાલતા હતા. પરંતુ સમય જતાં જૂતા અને ચપ્પલ પહેરવાનું ચલણ સામાન્ય બની ગયું છે. જો તમે ઘાસના મેદાન અથવા ચોખ્ખી જમીન…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ…

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ને ફેબ્રુઆરી બાદ કોવિડ -19 નો પહેલો કમ્યૂનિટી કેસ નોંધાયા બાદ દેશમાં ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આપનેજણાવી દઈએ કે આ…

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશિષ ગાંગુલીની તબિયત અચાનક બગડી ગઈ. શુક્રવારે રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.…

Shantishram News, Diyodar, Gujarat. દિયોદર યુવા સંગઠન દ્વારા દિયોદરથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધી ૯૦ કિલોમીટરની તીરંયાયાત્રા દોડ સાથે યોજવામાં આવેલ. જેનું આજરોજ સવારે આરામગૃહ ખાતે વિવિધ…

કોરોનાના કહેરથી સમગ્ર દુનિયા પરેશાન છે અને અનેક સરકારો ધીરે ધીરે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની શરતે તેના નાગરિકોને છૂટછાટ આપી રહી છે. પરંતુ, ચીનમાં નવા પ્રકારનું…

દેશમાં કોરોનાની રફતાર ધીમી પડતા અનેક રાજયોએ શાળા-કોલેજો ખોલી હતી પણ કેટલાંક રાજયોમાં બાળકો કોરોના પોઝીટીવ મળી આવતા હડકંપ મચ્યો છે. ખાસ કરીને પંજાબ, હરીયાણા, મહારાષ્ટ્ર,…

જિલ્લા તાલુકા કક્ષાના કાર્યક્રમો ૫૦૦ સંખ્યામાં લોકોને આમંત્રિત કરાશે આત્મનિર્ભર ભારતના થીમ સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરાશે આગામી તારીખ ૧૫ ઓગસ્ટની ઉજવણી દરમિયાન કોરોના ગાઈડલાઇનનુ કડક…

મૌર્ય કાળમાં આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા. પ્રતિભાશાળી. અર્થશાસ્ત્ર, શાસનમાં પ્રખર અનુયાયી, તેમની મુત્સદ્દીગીરી બેજોડ છે. આચાર્ય ચાણક્ય બીજા બધા કરતા સારા શિક્ષક છે. તેમણે…