Browsing: ગુજરાત

બાવળાના શિયાળ ખાતે આયોજિત પ્રધાનમંત્રી જનમન સમારોહમાં કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડની ઉપસ્થિતિ વડાપ્રધાનના નેતૃત્વમાં આદિવાસી સમુદાયની ઉન્નતિ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ: ડૉ. ભાગવત કરાડ મહાનુભાવોના…

દિયોદર માકૅટ સમિતિના ચેરમેન ઇશ્વરભાઇ તરકે રાજીનામું આપી દેતા ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા ગતરોજ તેમનું રાજીનામું સ્વીકારી લેવાતાં આજ રોજ ચેરમેન તરીકેનો ચાર્જ માકૅટ સમિતિના વાઇસ…

સતત ચોથી વાર ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવસિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા સ્ટાર્ટઅપ-ડે ૧૬ જાન્યુઆરીએ જાહેર થયેલા નેશનલ…

Deodar News : દિયોદર માકૅટ સમિતિ માં ચેરમેન તરીકે ઇશ્વરભાઇ તરક ને ભાજપ મોવડી મંડળ દ્વારા રાજીનામું આપવાનું જણાવતા દિયોદર માકૅટ સમિતિના ચેરમેન ઇશ્ર્વરભાઇ તરકે રાજીનામું…

વડોદરામાં પીસીઆર વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર શહેરના મુજ મહુડા વિસ્તારમાં સી ટીમની પીસીઆર વાનમાં હેડ કોન્સ્ટેબલ અને બે…

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનમાં ચાલી રહેલ ટેકનિકલ કારણોસર રેલવે વ્યવહારને અસર થઇ છે. જેને લઈને ઘણી ટ્રેનોને જુદા જુદા રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં…

ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનને સંપૂર્ણ લિંગ સંવેદનશીલતા માટે ઠપકો આપ્યો છે. કોર્ટે આ ટિપ્પણી એક કેસની સુનાવણી દરમિયાન કરી…

વડાપ્રધાન મોદીએ સહકારી ક્ષેત્રને સક્ષમ અને સ્વાવલંબી કરવા આપેલા સહકારથી સમૃદ્ધિના ઉદેશ્ય સાથે દિયોદરની બનાસ ડેરી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ધરતી પુત્રના કલ્યાણ…

ગૃહમંત્રીના મોટા બહેન રાજેશ્વરીબેન છેલ્લા કેટલાક વખતની બિમાર હતા ગૃહમંત્રીએ આજે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા મૃતદેહને અમદાવાદ લવાયા બાદ બપોરે સદ્‌ગતની સ્‍મશાનયાત્રા નીકળી કેન્‍દ્રીય ગૃહમંત્રી…

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા સ્વચ્છતા સફાઈ અભિયાન નો પ્રારંભ ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન અભિયાન યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ…