Browsing: ગુજરાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા નિવેદનના વિરોધમાં ગુજરાત ભાજપના નેતાઓએ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાગ લીધો હતો. અમદાવાદમાં વિરોધ પ્રદર્શનના…

જીરાવલા તીર્થ મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ 93 વર્ષની ઉંમરે આજરોજ નવસારી મધ્યે કાલ ધર્મ પામ્યા. શ્રી આદિશ્વર તપાગચ્છ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારીના…

ગુજરાતના ભાવનગર જિલ્લામાં પૂરના કારણે લોકોની હાલત ખરાબ છે. ભાવનગરમાં માલેશ્રી નદીના પૂરમાં તણાઈ જતાં 25 યાત્રાળુઓના સમૂહને બચાવી લેવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ…

ગુજરાતના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે તમામ શહેરોના કમિશનર અને…

સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા…

ગુજરાત સરકારે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપર્સને લગતા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો…

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A)માં બે વર્ષનો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) કોર્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીની લાશ નવી હોસ્ટેલમાં લટકતી…

આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધીના વિવિધ વિષયોના અભ્યાસક્રમોમાં ફેરફાર કરવામાં આવશે. તેથી, 19 પુસ્તકો રદ કરવામાં આવશે…

ભારતીય પુરાવા અધિનિયમ, 2023 ની કલમ 36 મુજબ, જન્મ અને મૃત્યુના રજિસ્ટરમાં કરવામાં આવેલી એન્ટ્રી ઘણા કૃત્યો માટે ભૌતિક પુરાવા છે. જેમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે…

ગુજરાતના બોટાદમાં બુધવારે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. એક પેસેન્જર ટ્રેન ટ્રેકની વચ્ચે ઉભેલી જૂની લોખંડની રેલ સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેને રોકી દેવામાં આવી હતી.…