Browsing: ગુજરાત

સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ: સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ: ભાજપા પ્રદેશ…

પરમ પૂજ્ય તપસ્વી રત્ન અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી ગુણોદય સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરાયેલ તે સ્થળે 72 જીનાલય કચ્છ મધ્યે ગુરુ મંદિર શિલાન્યાસ નો…

જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી મૈત્રીરત્ના શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી અમદાવાદ થી શંખેશ્વર ના વિહારધામો માં first aid kit તથા ધાબળા અર્પણ યોજાયું.…

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે નર્મદા આધારિત કુલ-૪ જૂથ  સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ.૨૪૧.૩૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોના લીધે…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડા આજરોજ દીઓદરમાં આવતાં દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા અને કોંગ્રેસના ટીમ દ્વારા આદર્શ હાઈસ્કુલ ખાતે સન્માન કરવામાં આવેલ. શ્રી અમીતભાઈ…

દીઓદર તાલુકાના ઓઢા ગામના વતની અને દીઓદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીબેન ચૌધરીના પતિ અને કોંગ્રેસના અગ્રણી જગમાલભાઈ ચૌધરીનુ અવસાન થયેલ. ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અમીતભાઈ…

દીઓદર ખાતે દરબારગઢ મધ્યે પૂર્વ ધારાસભ્યશ્રી માનસિંહજી વાઘેલા અને દીઓદરના સરપંચ ગીરીરાજસિંહજી વાઘેલાની શુભેચ્છા મુલાકાતે કોંગ્રેસના અગ્રણીઓ પધારેલ. ગાંધીનગરના ધારાસભ્યશ્રી સી.જે.ચાવડા, કોંગ્રેસના યુવાનેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા…

બનાસકાંઠા જીલ્લા સહકારી સંઘની ચુંટણીમાં દિયોદર વિભાગમાંથી દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરકે પોતાના સમર્થકો સાથે દીઓદર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોધાવી હતી. દિઓદર વિભાગમાં જીલ્લા…

પૂ. આનંદસાગરસૂરિ સમુદાયવર્તી પૂ. આચાર્યશ્રી અક્ષયચંદ્રસાગરસૂરિ મ.સા. નાં પિતાજી મહારાજ પૂ. તપસ્વીશ્રી જગતચંદ્રસાગરજી મ.સા. (ઊંમર – ૯૦ વર્ષ)દિક્ષા પર્યાય ૩૭ વર્ષ કારતક વદ ૩, તા. ૩/૧૨/૨૦૨૦ને…

બનાસ મેડિકલ કોલેજ દ્વારા થતાં કોરોનાનો RTPCR ટેસ્ટ જીલ્લાવાસીઓ માટે આર્શીવાદરૂપ બનશે :- શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીથી સંક્રમિત થયેલા દર્દીઓ અને કોરોના શંકાસ્પદ દર્દીઓની…