Browsing: ગુજરાત

શ્રી મહાવીર જૈન સોશીયલ ગ્રૂપ નિર્ણયનગર દ્વારા ધાબલા વિતરણ યોજાયું: શ્રી મહાવીર જૈન સોશ્યલ ગ્રુપ નિર્ણયનગર ના પ્રમુખ તુષારકુમાર નટવરલાલ શાહ ઉપપ્રમુખ ભાવેશકુમાર ચીનુભાઈ શાહ…

જિનાજ્ઞા યુવા ગૃપ દ્વારા શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં: 400વર્ષથી વધુ પ્રાચીન શ્રી મહાવીરસ્વામી જિનાલય, રામજી મંદિરની પોળ શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં.  03-01-2021, રવિવાર, માગશર વદ :…

શ્રી દશાશ્રીમાળી બેતાલીસી કાંકરેજી જૈન સમાજનું ગૌરવ: કાંકરેજ તાલુકાના  જાખેલ ગામના વતની અને હાલ સુરત નિવાસી રાજુભાઇ સેવંતિભાઈ શાહની દીકરી   ચિ. અમી અંડર આર્મ ક્રિકેટ…

શ્રી અયોધ્યાપુરમ તીર્થ મધ્યે ઉપધાન તપનો પ્રારંભ: જૈન શાસન રત્ન બંધુબેલડી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક આજ રોજ યોજાઈ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ…

શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો: વીજાપુર, ગુજરાત શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો. શ્રીમદ…

જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી અને વિમલભાઈ બોથરાની સ્મશાન યાત્રા… સ્વ.ભરતભાઈ કોઠારીની સ્મશાન યાત્રા તેમના રાજપુર ખાતેના નિવાસ સ્થાને થી આવતીકાલે તા.૨૭/૧૨/૨૦૨૦ને રવિવારે સવારે ૧૦ કલાકે નીકળી રિસાલા…

શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે ઓળી ના પારણા નિમિત્તે શ્રી માણીભદ્ર વીર દાદાનો પાંચ કુંડી હવન યોજાયો: શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે…

સુરતના આંગણે KPL-૧૧ નીવ કપ: સુરતના આંગણે KPL-૧૧ નીવ કપ શ્રી કાંકરેજી દશાશ્રીમાળી બેતાલીસી જૈનસમાજ સુરત શ્રી કાંકરેજી સ્પોર્ટસ કલબ સુરત આયોજીત KPL-૧૧ (ર૦ર૦-ર૧) નીવ કપનો…

તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું: તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું. ભગવાન મહાવીરના શાસનનાં ૨,૬૦૦ વર્ષમાં પહેલી…