Browsing: ગુજરાત

રાજયમાં હાલ કોરોના એટલી હદે વકર્યો છે કે આરોગ્ય તંત્રને શરમજનક સ્થિતિમાં મુકાવું પડી રહ્યું છે. આવોજ એક કિસ્સો સુરતમાંથી બહાર આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે…

ઝાયડસ કેડિલાએ સોમવારે જણાવ્યું કે, પેગીલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા-2બીના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં આ દવા કોવિડ-19ના ઇલાજ માટે અસરકારક સાબિત થઇ છે. કંપનીની આ દવાને પેગીહેપ બ્રાન્ડના નામથી…

અમદાવાદમા શહેરમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ હવે એલર્ટ બની ગઈ છે. અમદાવાદમાં 9 વાગ્યા બાદ પોલીસ કર્ફ્યૂનું પાલન કરાવવા રોડ પર ઉતરી છે. મોટી સંખ્યામાં પોલીસ…

થરા નગરે પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી રામસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)ની 16 મી વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ ઉજવાઇ: થરા નગરે શ્રી પાર્શ્વનાથ સોસાયટી મધ્યે ડહેલાના સમુદાયના વડીલનાયક…

દીઓદરનો વિદ્યાર્થી જીપીએસસી (GPSC) માં ઉત્તીર્ણ: દિયોદરના તેજસ્વી વિદ્યાર્થી કશ્યપ અશોકકુમાર કાંતિલાલ અખાણી એ તાજેતરમાં લેવાયેલી જીપીએસસીની પરીક્ષામાં પોતાના જ્ઞાનનું કૌશલ દાખવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ૬પ…

રૂની તીર્થ મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલ્પજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં ઓળીની આરાધના…

અમદાવાદ મધ્યે ધારાસભ્યશ્રી કિશોરભાઈ ચૌહાણ ના સહયોગથી સરખેજ વોર્ડ માં કોરોના રસીકરણ  (Covid Vacination) કેમ્પ યોજાયો. Ahmedabad: Shantishram New (Ahmedabad) અમદાવાદ સરખેજ વોર્ડ મદદે મકરબા વિસ્તારમાં…

દીઓદર પ્રગતિનગર જૈનટ્રસ્ટના આંગણે પૂ.આ.શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ સાધુ-સાધ્વી ભગવંતો પધારતાં સામૈયા સહ પ્રવેશ થયેલ. બાદમાં દર્શન વંદના બાદ માંગલિક પ્રવચન યોજાયેલ. પૂજ્ય…

કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફેલાઇ રહી છે. ગુજરાતમાં વધુ ને વધુ લોકો વેક્સિન લગાવડાવે તેના મટે એક યોજના લઇને આવ્યા છે. વેક્સિન લગાવવા…

કોરોનાની દવાને લઈને સૌથી મોટા સમાચાર કમળામાં વપરાતી દવા કોરોનાના દર્દીને જલદી સાજા કરે છે ઝાયડસ કેડિલાએ માગી મંજૂરી ઝાયડસ કેડિલાએ સોમવારે જણાવ્યું કે, પેગીલેટેડ ઇન્ટરફેરોન…