Browsing: ગુજરાત

શ્રી મહાવીર જૈન સોશ્યલ ગૃપ, નિર્ણયનગર દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને રસ-પુરી-ખમણનું જમણ શ્રી મહાવીર જૈન સોશ્યલ ગૃપ નિર્ણય નગર દ્વારા શ્રી મહાવીર જન્મ કલ્યાણ પ્રસંગે દાતાઓના…

દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા ઓક્સીજનના ૧૦ બાટલા તથા ૪ ઓક્સિજન ફ્લો મશીન અર્પણ: દીઓદર પંથકમાં કોરોનાની ભયંકર મહામારીમાં પ્રતિદીન અનેક નાનાં-મોટાં લોકો ઓક્સિજનના…

કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરતા કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી: કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે એમાં આપણાં…

બનાસકાંઠા કલેક્ટરશ્રીની અપીલની અસરઃ સૂઇગામ કોવિડ કેર સેન્ટરમાં ૬ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. કોરોના સક્રમણની બીજી લહેરમાં જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે…

સાચા લોકસેવક… બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ યુ. ચૌધરી લોકોની વિકટ પરિસ્થિતિમાં હંમેશા પડખે ઊભા રહેતા અદના સેવક બનાસકાંઠા જિલ્લા પંચાયતના યુવા સદસ્ય અને દિયોદર તાલુકાના…

અંબાજી માર્બલ કર્વારી અને ફેક્ટરી એસો. તરફથી કોવિડના દર્દીઓ માટે વિવિધ સહાય અપાઈ: આદ્યશકિત હૉસ્પિટલ (કોટેજ હોસ્પિટલ) અંબાજી ખાતે દાખલ કરાયેલ કોવિડના દર્દીઓ માટે અંબાજી માર્બલ…

બનાસકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી આનંદ પટેલની સુચનાથી ૧૨૪ કોવિડ હોસ્પિટલોને મંજૂરી સમગ્ર વિશ્વભરમાં નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે…

કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ અંબાજી મંદિર તા. ૫ મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે: સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે.…

શ્રી રૂણી તીર્થ પ્રભાવક ટ્રસ્ટમાં નવીન કો-ઓપ્ટ ટ્રસ્ટીઓની નિમણૂક થઈ: શ્રી રૂણી તીર્થ પ્રભાવક ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળમાં તાજેતરમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલ્પજય સૂરીશ્વરજી મહારાજ…

ગુજરાતની તમામ ગૌશાળા–પાંજરાપોળોને કોરોના મહામારી–મંદીને ધ્યાને લઈને દૈનિક કાયમી સબસીડી આપવા અંગેની માંગ કરતા સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ: ગુજરાતના જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને ( Vijay…