Browsing: ગુજરાત

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે દવા તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે આજે…

દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા કુલ ૨૦ ઓક્સીજનના બાટલા તથા ૯ ઓક્સિજન ફ્લો મીટર અર્પણ દીઓદર પંથકમાં કોરોનાની ભયંકર મહામારીમાં પ્રતિદીન અનેક નાનાં-મોટાં લોકો…

દિયોદર કોવિડ હેલ્થ સેન્ટરમાંથી ૫૯ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોનાને હંફાવી ઘેર પહોંચ્યાઃ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ:  કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની…

સરકારી કોવિડ હેલ્થ સેન્ટરોમાં પ્રાયવેટ ફિઝીશીયન ર્ડાક્ટરો કોરોના દર્દીઓની સારવાર કરશેઃ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો આદેશ:          કોરોના વાયરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં બનાસકાંઠા જિલ્લાની વર્તમાન પરીસ્થિતિને…

ભીલડી,લાખણી અને દિયોદર વિસ્તારમાં જનઆરોગ્ય મેડિકલ ઓક્સિજન સહિત સુવિધાઓ માટે તાત્કાલિક 15 લાખ ની ગ્રાન્ટ ની ફાળવણી ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ કરી: દિયોદર ના ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ…

મોટી સંખ્યામાં સ્ત્રીઓએ વેક્સિનેશન ટોકન માટે પડાપડી કરી. સુરતમાં 45થી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે વેક્સિનેશન આજે બંધ, આવતી કાલે જથ્થો આવશે તો વેક્સિનેશન થશે. …

સાધાર્મિક ઉત્થાન – એક અનોખુ અનુષ્ઠાન જૈન એલર્ટ ગ્રુપ દ્વારા સાધાર્મિક ઉત્થાનનો અનોખુ અનુષ્ઠાન: આજનો પવિત્ર દિવસ તા. 02/05/21  ચૈત્ર વદ – 6 પૂજ્ય આચાર્ય ભુવનભાનસુરી…

ફ્રી જૈન ટિફિન સેવા: અમદાવાદ શ્રી પરમ આનંદ જૈન સંઘ દ્વારા પુરી પડાતી અદભૂત સેવા: વર્તમાન કોરોના માહામારીના આ ભયાનક સમયમાં કોરોના ના દર્દી ને અને…

વીરમ્ પરિવાર, અમદાવાદ દ્વારા આજ રોજ રસ પુરી નું વિતરણ કરવામાં આવ્યું: વીરમ પરિવાર, અમદાવાદ ના યુવાનો દ્વારા આજ રોજ ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને રસ પુરી…

શુક્રવારે રાત્રે ગુજરાતના ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં સોળ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં 14 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં…