Browsing: ગુજરાત

આખા દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. હાલ ગુજરાત કોરોના હોટસ્પોટ બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. જેના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અનેક શહેરોમાં મિનિ…

જના સ્મોલ ફાઇનેન્સ બેંક તેના તમામ ગ્રાહકો માટે ખાસ સુવિધા લઇને આવી છે. આ સુવિધા બેંકના વર્તમાન અને નવા ગ્રાહકોને મળશે.આ સુવિધાનું નામ “I choose my…

શ્રી દશાશ્રીમાળી બેતાલીસી કાંકરેજી જૈન સમાજ અંતર્ગત કાંકરેજી કોરોના કેર – અમદાવાદ દ્વારા વતનના ગામો માટેની વૈકલ્પિક વ્યવસ્થા અમદાવાદ શહેરની પરિસ્થિતિ COVID બાબતે એકંદરે છેલ્લા ૨…

દીઓદરમાં મહેતા પરિવાર દ્વારા ગુરૂભગવંતોની સુંદર વૈયાવચ્ચનો અનેરો લાભ: પૂ.ડહેલાના સમુદાયના વડીલ નાયક આ.ભ.શ્રી વિ.યશોભદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ.વિ.પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા., આદિ સાધુ-સાધ્વીજી ભગવંત આદિઠાણા દીઓદર નગરે દિયોદર સંઘમાં…

મુક્તિ તિલક ફાઉન્ડેશન, સુરત દ્વારા CHC શીહોરી મધ્યે ઓક્સિજનની ચાલીસ બોટલો અર્પણ કરાઈ: આજરોજ શિહોરી સામુહિક આરોગ્ય કેન્દ્ર (કોવીડ સેન્ટર) કાંકરેજ મધ્યે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા…

ગુજરાતમાં નવા કોવિડ કેસોમાં થોડો ઘટાડો થવાનું ચાલુ છે. સાથે સાથે છેલ્લા 12 દિવસમાં, પરીક્ષણની સંખ્યામાં લગભગ 26 ટકાનો ઘટાડો થયો છે. 23 એપ્રિલના રોજ એક…

કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા અઢી લાખ રૂપિયા ની દવાની કિટો અર્પણ કરવામાં આવી: કાંકરેજ તાલુકામાં દરેક…

દીઓદરમાં બીજી ૧૦૮ એમ્બુલન્સ નું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા દીઓદરમાં ૧૦૮ ની સુંદર સેવાઓ મળી રહી છે. તેમાંય હાલે કોરોનાની મહામારીમાં ક્યારેક દર્દીને ધારપુર કે…

બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાસકાંઠા માટે રૂપિયા ૩૫ લાખ ફાળવ્યા. બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી પરબતભાઇ પટેલ દ્વારા વર્તમાન કોરોના મહામારી ની પરિસ્થિતિમાં…

શિક્ષિકાશ્રી રમીલાબેન ડી. મકવાણા (રમા)એ ભાભર તાલુકાના ૫૩ જેટલાં ગામોમાં કોરોના સમયે લોક જાગૃતિ ફેલાવી: મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ ચાણક્યે સાચું જ કહ્યું છે કે शिक्षक कभी…