Browsing: ગુજરાત

ગુજરાત તરફ ‘તાઉ-તે’ વાવાઝોડાનો ખતરો આગળ વધી રહ્યો છે. મુંબઈ પહોંચેલું વાવાઝોડું રાત્રે ગુજરાતના પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે ટકરાવાની શક્યતા રહેલી છે. હાલ મળતી માહિતી…

અદાણી પરિવાર વતનની વ્હારે, થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે: અદાણી પરિવારે વતન પ્રત્યેનું ઋણ ચુકવવા હકારાત્મકતા દાખવી. કોરોના વાયરસની વૈશ્વિક…

પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇઃ તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં હાજર રહી એલર્ટ રહેવા સુચના: tauktae cyclone: શાંતિશ્રમ ન્યૂઝ, પાલનપુર તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને…

એપોલો હોસ્પિટલના ડૉ.મહર્ષિ દેસાઈ: કોરોનાના 75 ટકા દર્દીઓને કોઈ સારવારની આવશ્યકતા હોતી નથીઃ શાંતિશ્રમ ન્યુઝ, અમદાવાદ. ગુજરાત સરકારની કૉવિડ-19 ( Covid-19 ) ની તજજ્ઞ ડૉક્ટરોની ટાસ્ક…

ધોરણ 10 ના રેગ્યુલર બાળકોને માસ પ્રમોશન આપ્યા બાદ હવે રીપીટર વિદ્યાર્થીઓની પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક…

સિવિલમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધતાં 1200 બેડની હોસ્પિટલમાં પાંચમો વોર્ડ શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધતાં સિવિલમાં ચાર વોર્ડ શરૂ કરાયા છે અને…

રાજ્ય સરકાર દ્વારા આઠ જેટલા શિક્ષણવિદોની કમિટી આ માટે બનાવવામાં આવશે.પ્રથમ વખત કોરોનાને કારણે ધોરણ 10ની પરીક્ષા રદ કરીને અંદાજે 9.50 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને…

અચાનક રાજકોટ ના મેંગો માર્કેટમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. વેપારીઓમાં આગને કારણે નાસભાગ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર દોડી ગયા હતા…

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અમદાવાદમાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવતું હોય છે. આજે અખાત્રીજના દિવસે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના…

ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને કારણે 60 ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ 40 ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લોકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને…