Browsing: ગુજરાત

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાએ રાજ્યમાં શહેરથી લઈએ ગામડામાં તબાહી મચાવી દીધી છે. રાજ્ય સરકાર આ પરિસ્થિતિને પહોચી વળવા ઘણા પ્રયત્નો પણ કરી રહી…

દીઓદર ખાતે ગુજરાત એસ.ટીના મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી અપાઈ GSRTC: કોરોનાની COVID-19 મહામારીમાં મુસાફર જનતાની સેવા માટે ગુજરાત એસ.ટી.વિભાગની GSRTC બસોમાં ફરજ બજાવતા પાલનપુર ડીવીઝનના ૧પ જેટલા…

આધુનિક યુગમાં બધું ડિજિટલ થઇ ગયું છે. જેની સાથે હવે શહેરની ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી…

આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને…

મ્યુકર માઇકોસિસ જ્યાં સુધી શરીરમાં પ્રવેશે નહીં ત્યાં સુધી રોગ થતો નથી.ફેસ માસ્ક, નઝલ કેન્યુલા અને ટ્યૂબ નાખવાથી ચામડી તૂટી શકે છે. ફંગસ દરેક વ્યકિતના…

ગુજરાતમાં દિવથી પ્રવેશ કર્યા બાદ ઉનામાં તાઉ-તે વાવાઝોડુ ત્રાટક્યું હતું. વાવાઝોડામાં ઉનામાં પેટ્રોલપંપને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ પરિસ્થિતિ સામાન્ય થતા ઉનાના નગરજનો પેટ્રોલ…

ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તેની સાથે કેટલાક નિયંત્રણો પણ લાગુ કરવામાં…

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે, રાજ્યમાં વાવાઝોડાના કારણે ભયંકર નુકસાન થયું છે અને 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં…

અમદાવાદ એરપોર્ટ પર વાવાઝોડાને પગલે તકેદારીના ભાગરૂપે સોમવારે સાંજે 7.30 વાગ્યાથી તમામ ફ્લાઇટોનું સંચાલન સ્થગિત કરાયું હતું, જેના પગલે પેસેન્જરો ઘરે પરત ફરી રહ્યાં હતા…

બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની લોકોને અપીલ: તાઉ’તે વાવાઝોડાને લઇ ઘરની બહાર ન નિકળવા: તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોવાળા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાની પૂર્વવતી…