Browsing: ગુજરાત

કોરોનાવાયરસની મહામારીને કારણે ગુજરાત સરકારે સ્કૂલોમાં ધોરણ. 1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. એવામાં હવે નવા શૈક્ષણિક વર્ષમાં હાઈસ્કૂલોમાં વર્ગની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો…

https://youtu.be/FGdlbqLXuSg Gujarat ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની…

અમદાવાદના વેજલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં લાગી ભીષણ આગ, ૩5 ઝૂંપડા આગમાં લપેટાયા: અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલ વેજલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેડીયો મિર્ચિ રોડ પર ચંદ્રનગરના ઝૂંપડામાં ભીષણ આગ…

રાજ્યમાં કોરોના કહેર ઓછો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં એવા સમચાર સામે આવ્યા છે કે, 18 થી 45 વર્ષના લોકોએ રસી મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન…

કોરોના (Covid-19) મહામારીમાં રેમડેસીવીર ઈન્જેકશન બાદ હવે મ્યુકરમાઈકોસીસના( Mucormycosis ) ઈન્જેકશન એમ્ફોટેરીસીન-બી ની ભારે અછત સર્જાઈ છે. મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને તેમની જરૂરીયાત મુજબ ઈન્જકેશન મળી રહે…

દેશમાં કોરોના મહામારીને નાથવા માટે કોરોનાની રસીને રામબાણ માનવામાં આવે છે. ત્યારે કોરોનાની રસી અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 18થી 44 વર્ષનાં લોકો…

તૌકતે વાવાઝોડાની વિદાય પછી પણ હજુ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. આગામી ૨૪ કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળો પર હળવા વરસાદની આગાહી…

સૂઇગામ તથા વાવ તાલુકાઓના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ થરાદ ખાતે અદાણી ગ્રુપ Adani Foundation દ્વારા નિર્મિત ઓક્શિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે શનિવારે…

કોરોના વાયરસ પછીની જેને પોસ્ટ કોવીડ બિમારી જેને ગણવામાં આવે છે તે બ્લેક ફંગસ હવે દર્દીઓ માટે જાણે આફત બનીને આવી છે. કોરોનાથી સારા થયેલા…

ગજાનંદ યુવક મંડળ દ્વારા પૂજારીને આર્થિક મદદ: દીયોદર ગણપતિ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા અશોકગીરી શીવગીરીનું તાજેતરમાં દુઃખદ અવસાન થયેલ હતું. તેઓ દિયોદર ગણપતિના મંદિરમાં ઘણા…