Browsing: ગુજરાત

Shantishram News, Diyodar, Gujarat ગુજરાત સરકારે ગત મહિને આવેલા વિનાશક વાવાઝોડા તાઉ તે થી અસર પામેલા માછીમારો માટે રૂપિયા 105 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ છે.…

અમદાવાદમાં પહેલીવાર કોરોના દર્દીને એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. અમદાવાદની સીમ્સ હોસ્પિટલના તબીબો દ્વારા કોરોના દર્દીને antibody cocktail ઇન્જેક્શન મારફતે સારવાર અપાઈ છે. સીમ્સ…

ભરૂચ જિલ્લામાં તબીબી ઇલાજના નામે દર્દીઓ ઉપર અખતરાં કરતા ૧૪ ઝોલાછાપ તબીબોને એકજ દિવસમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. કોલેજનું પગથિયું પણ ન…

દીઓદર શાંતિનાથ જીનાલયે સાલગીરી ઉજવાઈ: દીઓદર નગરે શાંતિનાથ જીનાલયની સાલગીરી મહોત્સવ ડહેલાના સમુદાયના વડીલ નાયક પૂ.આ.શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા.તથા પૂ.આ.શ્રી પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.પં.શ્રી સત્વસુંદર વિ.મ.સા. આદિ…

https://youtu.be/_ewOrO_4KYo શું હવે ટોલ પ્લાઝા Toll Plaza પર ટૅક્સ નહીં ભરવો પડે? શું છે આ નવી ગાઇડલાઇન? આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ…

દીઓદર માં યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: Shantishram News, Diyodar, Gujarat. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ભાજપના સરકારના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે…

દીઓદરમાં ઢાળ ઉપર આવેલ શ્રી શાંતિનાથ જિનપ્રસાદ મધ્યે ચોથી સાલગીરી ઉજવાઈ: Shantishram News, Diyodar, Gujarat. દીઓદરમાં મહેતા ડોહજીભાઈ હેમજીભાઈ પરિવાર નિર્મિત શ્રી મનોરથ કલ્પદ્રુમ શ્રી શાંતિનાથ…

જૈન ધર્મ અને જૈન સાધુ સંતો વિરુધ્ધ કાર્ય કરતા અનુપ મંડલના વિરોધમાં જૈનો સંગઠીત થઇ અવાજ ઉઠાવી રહ્યા છે. Shantishram News, Ahmedabad, Gujarat. જૈન સમાજ ના…

પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ માં વિશિષ્ટ કામગીરી કરવાં માટે ભાવનગરના આશા વર્કર આરતીબેન બટુકભાઇ જોષીનું પ્રમાણપત્ર આપી સન્માન: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષઃ ૨૦૨૦-૨૦૨૧…

Patan પાટણ જીલ્લાના નાની ચંદુર  ગામમાં આગેવાનોના સહકારથી એક જ દિવસમાં ૭૦ લોકોનું રસીકરણ : કોરોના Covid-19 વાયરસના સંક્રમણને અટકાવવા કન્ટેઈનમેન્ટ, પ્રાથમિક સારવાર અને રસીકરણ…