Browsing: ગુજરાત

દીઓદર ખાતે ભાજપ સંગઠનની ત્રિમુદે બેઠક યોજાઈ  હતી. Shantishram News, Diyodar, Gujarat. દીઓદર જુના માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતાપાર્ટી ની સંગઠનની બેઠક શ્યામાપ્રસાદ મુખરજીના સ્મૃતિદિવસ તેમજ…

પ.પૂ. આચાર્યશ્રી રત્નચંદ્રસુરિશ્વરજી મ.સા.ના 42મા સંયમ દિનની ઉજવણી કરવામાં આવી હતી. Shantishram News, Diyodar, Gujarat. આજરોજ પાલીતાણા સિદ્ધગીરી ની પાવન છત્રછાયામાં પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય…

સુરત મહાનગરપાલિકા વેક્સિનેશન સેન્ટર શરૂ કરવા માટે વધારે વસ્તી વાળી જગ્યા પર ફોકસ કરી રહી છે. જેથી વેકસીનેશન પ્રોગ્રામમાં વધારે ઝડપ લાવી શકાય. ઓછામાં ઓછા 10…

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ૨૦૨૧-૨૨માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.૨૫ જૂન થી ૫મી જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે Shantishram News, Diyodar, Gujarat. ગુજરાત…

સુરત ખાતે રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના અધ્યક્ષસ્થાને સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં થનારા સંક્રમણને લઈ બેઠક યોજાઈઃ Shantishram News, Diyodar, Gujarat ગુજરાત રાજય બાળ અધિકાર…

અમદાવાદ વેજલપુર ધારાસભ્ય શ્રી કિશોરભાઇ ચૌહાણને અનુપ મંડળ પર કાર્યવાહી માટે આવેદનપત્ર અપાયું Shantishram News, Diyodar, Gujarat. અભણ અને ભોળી પ્રજાને ભોળવી હિન્દુ તેમજ જૈન સમાજ…

પદગ્રહણ ના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે વેક્સિનેશન સેન્ટરોની ઓચિંતી મુલાકાતે Shantishram News, Diyodar, Gujarat.         બનાસકાંઠા જિલ્લામાં નવ નિયુકત જિલ્લા વિકાસ…

https://youtu.be/ER2_ZjQvZJE ચીન પાકિસ્તાન બોર્ડરની નજીક જ બનાવી રહ્યું છે રસ્તો? China Pakistan Shantishram News, Diyodar , Gujarat આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે,…

જગન્નાથ મંદિરે તથા સાબરમતી નદીના તટે જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી: Shantishram News, Diyodar, Gujarat. અમદાવાદ…

સિઝનેબલ પાક માટે જાણીતું ગજરાત હવે બાગાયતી ખેતીમાં પોતાનો વ્યાપ વધારી રહ્યું છે.આજે ગુજરાતની દાડમની ખેતી દેશભરમાં પ્રખ્યાત બની છે.ગુજરાતમાં ચારે બાજુ દાડમથી લદાયેલી વાડીઓ…