Browsing: ગુજરાત

 ભારતમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન અને તે પણ ખાસ કરીને કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં રંગબેરંગી જેમસ્ટોન્સની નિકાસમાં 372 ટકાનો વધારો નોંધાતા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ…

આગામી અષાઢી બીજને 12મી જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી છે. કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા…

રાજ્યમાં કોરોના સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે તો બીજી બાજુ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં…

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સિદ્ધાંત દિવાકર ગ્રંથ અર્પણ કરાયો: Shantishram News, Diyodar, Gujarat. શ્રી પ્રેમ ભુવનભાનુ સમુદાયના સુવિશાળ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યશ્રી જયઘોષ…

https://youtu.be/Vf9xZHELdZw શું તમને ખબર છે?? ગુજરાત માં છે ભારતનું સૌથી ધનિક ગામ… Shantishram News, Diyodar , Gujarat આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે,…

સરીયદમાં જીનાલય શીલાસ્થાપન કરવામાં આવ્યું. Shantishram News, Diyodar, Gujarat. પાટણ જીલ્લાના સરિયદ નગરે શ્રી વાસૂપૂજ્ય સ્વામી જૈન સંઘમાં નૂતન જિનાલયનું શીલા સ્થાપના તા. ર૭/૬/ ર૦ર૧ના રોજ…

ધાકડી તીર્થ મધ્યે પૂજ્યશ્રીનો 31 મો જન્મોત્સવ ઉજવાયો. Shantishram News, Diyodar, Gujarat. શ્રી લબ્ધિગુરૂકૃપાપાત્ર પૂ.આ.શ્રી શીલરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.મૂનિરાજ સિધ્ધરત્ન વિ.મ.સા.નો ૩૧મો જન્મોત્સવની ઉજવણી ધાકડી તીર્થ…

પાલીતાણામાં ગીરીરાજ ગૌરવ પુરસ્કાર અપાયા Shantishram News, Diyodar, Gujarat. ગતવર્ષે કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વ સપડાયેલ હતું. ત્યારે શાશ્વતાગીરીરાજ મહાતીર્થ પણ યાત્રાળુઓ વિના સુમસામ હતુ. લોકોના ધંધા…

કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે 41મો સંકલ્પ સાથે શક્રસ્તવ મહાઅભિષેક યોજાયો. Shantishram News, Diyodar, Gujarat. કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે મહા મહિમાવંત,પારસમણી સમાન,પ્રાચીન ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના પાવન પગલાંજીએ…

સુરત ટેકસટાઇલ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન સાથે નોકરી બચાવવા માટે લાઇનમાં ઉભા છે. સુરતમાં સવારથી ટિફિન લઈને દરરોજ નોકરી જવાના બદલે વેક્સિન લેવા માટે…