Browsing: ગુજરાત

નવસારી મધ્યે પૂજ્યશ્રીનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો. પરમ પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રીમદ્ વિજય કલ્પેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા નો તારીખ 11/07/2021 ના રોજ શ્રી આદિનાથ…

અમદાવાદ મધ્યે પૂજ્યશ્રીનો ભવ્યાતીભવ્ય પ્રવેશ યોજાયો. Shantishram News, Diyodar, Gujarat. ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કલ્પજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય…

ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. હવમાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ભારે પ્રમાણમાં વરસ્યો છે. બીજી તરફ રાજ્યના અમીરગઢ, કચ્છમાં તો મેઘરાજાની ધમાકેદાર પધરામણી…

દરિયાપુર પોલીસ સ્ટેશન ના PI. PSI અને ડિસ્ટાફ સસ્પેન્ડ. PI  R.I.જાડેજા, ડી સ્ટાફ PSI  K.C.પટેલ અને ડી સ્ટાફ ના 14 પોલીસ કર્મી સસ્પેન્ડ. તાજેતરમાં મનપસંદ જીમખાના…

ગુજરાતમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, કોલેજો અને તકનીકી સંસ્થાઓ માટેની શાળાઓ તેની જગ્યાએ COVID-19 પ્રોટોકોલથી ખોલવામાં આવી છે. સરકારે ધોરણ 12 અને ક collegeલેજના વિદ્યાર્થીઓ માટે…

શંખેશ્વર મહાતીર્થ 108 ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ના ઉપક્રમે ચાતુર્માસ પ્રવેશ યોજાયો: Shantishram News, Diyodar, Gujarat. ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108…

પાલનપુર ખાતે જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની બેઠક યોજાઈ: Shantishram News, Diyodar, Gujarat. પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા…

બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો માનવીય અભિગમઃ વિચરતી જાતિના ૭૪ પરિવારોને મફત પ્‍લોટની સનદો આપી: Shantishram News, Diyodar, Gujarat.       રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને…

બનાસકાંઠા જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ: Shantishram News, Diyodar, Gujarat. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના…

પદ્મ એવોર્ડ માટે નામ નોમિનેટ કરવા પીએમ મોદીની અપીલ. Shantishram News, Diyodar, Gujarat. પીએમ મોદીએ પદ્મશ્રી એવોર્ડ માટે ભારતના લોકોને અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું…