Browsing: ગુજરાત

વાપી હાઇવેથી આર.કે.દેસાઇ કોલેજ સુધી 2 કરોડના ખર્ચે ફોરલેન માર્ગનું કામ શરૂ માર્ગની વચ્ચે ડિવાઇડર લગાવી વરસાદી પાણીની ગટર સાથે માર્ગ પહોળો કરાશે વાપીના ગ્રામ્ય વિસ્તારોને…

આ અવસરે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લામાં સબસ્ટેશન અને વિજલાઈનની સારી કામગીરી બદલ જેટકો અને વીજ કર્મીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Shantishram News, Diyodar, Gujarat. દીઓદર નગરે શ્રી શાંતિનાથ જીનાલયની ર૪ મી ધ્વજારોહણ પ્રસંગ પૂજ્ય આચાર્યશ્રી જગ્ગ ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પૂજ્ય મુનિ શ્રી વિશ્વ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિના પરિવારો માટે વસાહત તેમજ બાળકો માટે છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. આના લીધે એક જગ્યાએથી બીજી…

ઉનાળાની ગરમીથી કંટાળી પ્રવાસીઓ પહુંચ્યા સાપુતારા, વેકેશન પડતા સાપુતારામાં લોકો ઉમટી પડ્યા દક્ષિણ ગુજરાતમાં બીજા પ્રવાસન સ્થળો કરતા લોકો સાપુતારા ને વધુ પસંદ કરી રહ્યા છે,…

૨૧૬ વિધાર્થીની કેપેસીટી ધરાવતી હોસ્ટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન રુમ, સ્ટોર, ડાયનીંગ હોલ, કિચન, સર્વન્ટ રુમ, વિજીટર રુમ, વોર્ડન રુમ, કોમન ટોયલેટ, ઇલેકટ્રિક રુમ, તથા ફસ્ટ…

વાત કરીએ સૌરાષ્ટ્ર ના ઍક પ્રગતિશીલ ખેડૂતની… જેણે ખેતીમાં બદલાવ લાવવા દક્ષિણ ગુજરાતના ઍક ગામમાં જમીન ગણોતે લઈ 80 વીંઘામાં પામારોજા નામના ઘાસની ખેતી કરી વર્ષે…

આજરોજ દાહોદ જિલ્લા માં ભારતિય ટ્રાઈબલ પાર્ટી BTP, ની ચિંતન શિબિર નું આયોજનકરવામાં આવ્યું.આ મિટીંગમાં વિધાનસભા ની ચુંટણી નિ ચર્ચા વિચારણા કરવામાં આવી.સાથે સાથે ઉમરગામ થી…

અમદાવાદમાં નવનિર્માણ પામી રહેલ નારણપુરા સ્ટેડિયમનું ઉદ્ધાટન 29મીના રોજ અમિત શાહ દ્વારા કરવામાં આવશે. રૂપિયા 631.77 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ સ્ટેડિયમમાં સ્પોસ્ટ્સ કોમ્પલેક્ષમાં 4 આંતરરાષ્ટ્રીય…

Shantishram News, Diyodar, Gujarat. દીઓદર તાલુકાના સરદારપુરા રવેલ ગામે મા ચેહરના ધામે શ્રી મોમાઈ માતાજી, ચેહર માતાજી તથા ગોગ મહારાજ, સધી માતાજી, વીર મહારાજ, રામબાઈ માં,…