Browsing: ગુજરાત

પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 29મી મે 2021ના રોજ બાળકો માટે શરૂ કરવામાં આવી હતી.તેનો ઉદ્દેશ્ય 11મી માર્ચ 2020 થી…

અરવલ્લી જિલ્લાના ધનસુરાના નવી શિણોલ ગામે શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે નવી શિણોલ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. નવી શિણોલ ગામે શ્રીરામ…

નડિયાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના લોકાર્પણ સમારોહમા નડિયાદની સેવાકીય સંસ્થાઓને અને વ્યક્તિઓને સન્માનિત કરાયા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંસ્થાના લોકોને બીરદાવ્યા નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ…

દાહોદ રેલવે કારખાનાની રેલ્વે કેન્ટીનમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા એસ.ટી – એસ.સી એમ્પ્લોઇઝ યુનિયનના સમર્થિત ઉમેદવારોઍ ઐતિહાસિક જીત મેળવી રોલિંગ સ્ટોક કારખાના દાહોદની રેલવે કેન્ટીન સમિતિના…

માધવપુરનો માંડવો ને યાદવ કુળની જાન ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણી ને પરણવા માટે હાથીની અંબાડી પરબેસીને એક કિલોમીટર લાંબી જાન લઈને નગરયાત્રાએ નીકળ્યા હતા. ઉપલેટા શહેરના…

જુનાગઢ પીજીવીસીએલમાં ફરજ બજાવતા શૈલેષભાઈ મજેઠીયા ઉમર વર્ષ 55 અને તેમનાં પત્ની હિનાબહેન મજેઠીયા ઉમર વર્ષ 51 આ વર્ષે લદાખ ની બાઈક યાત્રા કરવા વિચાર કર્યો…

ભાજપનો કેસરિયો લહેરાવવા કામે લાગવા પાટણ જીલ્લાના કાર્યકરોને આહવાન પાટણ જિલ્લા ભાજપ કારોબારી બેઠકનું આયોજન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે શુક્રવારે કરવામાં આવ્યું હતું . બેઠકમાં…

નડિયાદમાં યોજાનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આવતીકાલે રાજ્યના 25 જિલ્લામાં નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરાશે ખેડા જિલ્લાના…

૧૧મા ખેલમહાકુંભ અંતર્ગત રાજયકક્ષાની ઘોડેસવારી સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. ખાસ કરીને આ વખતનો ખેલ મહાકુંભ ખાસ એટલા માટે રહ્યો હતો કેમ કે, વડાપ્રધાન કે જેમને તેની…

પાટણ જીલ્લાના સમી તાલુકા ના વરાણા ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાજી મંદિર, ખાતે ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા નવનિયુક્ત કર્મચારી તથા નિવૃત્ત કર્મચારી…