Browsing: ગુજરાત

વડોદરા શહેરમાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર બે દિવસીય મુલાકાત છે તેવામાં માનનીય વિદેશ મંત્રી શ્રી ડૉ.એસ.જયશંકર જી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની…

૫૧ બુલેટ, ૧ હજાર બાઈક સાથે યુવાનો, ૫૦૦ ટુ વ્હીલરમાં બહેનો જોડાશેઃ ૧૫ જનજાગૃતિના ફલોટસઃ કર્ણાવતી પ્લોટ ખાતે મહાઆરતી, લોકડાયરો, રકતદાન અને હિમોગ્લોબીન સહિતના કાર્યક્રમોઃ શ્રી…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેકટર કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર…

સંત શુરા અને ખમીરવંતાની ધરા એટલે અમરેલી. અમરેલીના આંગણે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલીના લોકો માટે…

બારડોલી: બારડોલી સિનિયર સીટીઝન ક્લબ દ્વારા પ્રતિમાસ જન્મદિન ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વખતે જન્મદિન ઉજવણીની સાથે સાથે ભગવદ ગીતા સૌને માટે વિષય પર…

“ગરીબ કલ્યાણ સંમેલન”એ તમામ જિલ્લાઓને આવરી લેતો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમ છે.કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને…

સપ્તાહના ચોથા દિવસે વિવિધ કાર્યક્રમોની વણઝાર રહી. સી. આર.પાટિલેનાં હસ્તે જામકંડોરણા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર અને ગૌશાળામાં સ્વ. વીઠલભાઈ રાદડિયા ની પ્રતિમાનું અનાવરણ કરાયું જામકંડોરણા ગૌવલોક વાસી…

સેમિનારમાં રાજ્યના માજી મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું કે, આધુનિક શિક્ષણમાં કારકિર્દી માર્ગદર્શન થકી ઉંચા શિખર પાર કરી શકાય છે. પરંતુ તે માટે નિર્ણાયક…

ભારત જેવા કૃષિપ્રધાન દેશમા ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે વડાપ્રધાન દ્વારા ખેડૂતો માટે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને ખેડૂતોની આવક બમણી કરવાનો મક્કમ નિર્ધાર કરીને…

ગુજરાતમાં ગુહ નિર્માણ-ગ્રામવિકાસ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ અને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના સતત માર્ગદર્શનમાં આગામી વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામ માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૦ સુધી તમામ ઘર વિહોણાં-કાચા આવાસ ધરાવતા…