Browsing: ગુજરાત

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી એ સામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે ટેકનોલોજીની સાથે સાથે નવો અભિગમ અપનાવ્યો હતો જેનાથી…

જગતનો તાત રાજી રાજી તાલાલા – વેરાવળ પંથકના 22 ગામોને ઉનાળું પિયત માટે હિરણ -2 ડેમમાંથી સાત પાણી આપતા ખેડુતો ખુશખુશાલ ખેડુતોની માંગણી પ્રમાણે સમયસર પાણી…

રાજકોટ ખાતે માનવઉત્કર્ષ મહોત્સવના પ્રથમ દિવસે જ સમગ્ર રાજકોટ શહેર તથા ગ્રામ્યનું માનવ મહેરામણ હજારોની સંખ્યામાં ઊમટી પડ્યું હતું. આજે વારસ સાથે વિમર્શ વિષયક અપૂર્વ મુનિ…

બારડોલી સિનિયર સીટીઝનના પ્રમુખ દિનેશ. સી. દેસાઇની બારડોલી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી તરીકે અને સુરત જિલ્લા ભાજપમાં મીડિયાસેલ કન્વીનર તરીકે વરણી થવા બદલ તેમનું અને અને તેમના…

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને નજીવા દરે ચોપડા વિતરણ કરાયું તારીખ 1 જૂન ને બુધવારના રોજ પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા દાતાઓના સહયોગથી સમાજના જરૂરિયાતમંદ…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના આઠ વર્ષ પૂર્ણ થતા, વડાપ્રધાનશ્રીના નામ સાથે જોડાયેલી કેન્દ્ર સરકારની ૧૩ જેટલી પ્રજા કલ્યાણની યોજનાઓના લાભો સહિત વંચિતો, ગરીબોના કલ્યાણના…

પાટણ નજીક અનાવાડા ગામ ખાતે આવેલ પ્રસિધ્ધ રામદેવપીર બાપાના મંદિર પરીસર ખાતે સેવકગણો દ્વાર જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી . ભકતોના આસ્થાના…

હાલના સમયમાં શિક્ષણ ખૂબ જ મોંઘુ થતું જાય છે ત્યારે ગરીબ તથા મધ્યમવર્ગને પરિવારની આવકમાં કોઈ વધારો થયો નથી તેવા સમયમાં આવા પરિવારની દીકરીને ભણવામાં ખૂબ…

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેના વર્કશોપનું આયોજન આજે વડોદરા જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત દિન દયાલ…

નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ નગરપાલિકાઓ દ્વારા…