Browsing: ગુજરાત

ભાજપ દ્વારા ત્રિદીવસીય વિધાનસભા પ્રવાસ ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા ત્રિ – દિવસીય વિધાનસભા પ્રવાસ અંતર્ગત આજરોજ વડગામ વિધાનસભામાં મજાદર થી નલાસર ઓવર બ્રિજ ની મુલાકાત લીધી…

બારડોલી: ગ્લોબલ વોર્મિગના પડકારોનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ત્યારે જન જન સુધી પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી દરવર્ષ તા. ૫મી જૂન “વિશ્વ…

વિધાનસભા-68માં રઘુભાઈ હુંબલ, 70માં જવારભાઈ ચાવડા, 71માં બાવજીભાઈ મેતલિયા રાજકીય ગતિવિધિઓની માહિતી મેળવશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોરરાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત…

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આજે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 536 કરોડની પાણી પુરવઠા યોજનાઓ નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના પગલે સાબરકાંઠા ના…

*પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયા ના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના વરદ હસ્તે લકાર્પણ કરવામાં આવ્યું… સાથે ૧૧૮…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાનું એચ.એસ.સી સામાન્ય પ્રવાહનું કુલ ૮૭.૩૬ % પરિણામ જાહેર કરાયું છે. જે અમદાવાદ શહેર સહિતના અન્ય જિલ્લાઓથી…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન મુજબ દાહોદ જિલ્લામાં ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી…

કેજરીવાલ એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ મામલે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતમાં પ્રેસ કોંફરન્સ કરીને માહિતી આપી હતી. કેજરીવાલ 6…

રાજપીપલા નગરપાલીકા કચેરી ખાતે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. નોંધારા નો આધાર પ્રોજેક્ટના લાભાર્થીઓ…

બારડોલી : સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા હેતું થી સમગ્ર રાજ્યમાં…