Browsing: ગુજરાત

સમગ્ર દેશમાંથી એવોર્ડ ઓફ એકસલન્સ મેળવનાર જિલ્લા તરીકે પ્રથમ ક્રમાંકે રાજકોટ જિલ્લાની પસંદગી થતાં આ એવોર્ડ આજરોજ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને દિલ્લી ખાતે આ એવોર્ડ…

ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ સાથે બધુ બરાબર નથી ચાલી રહ્યું, તે સોશિયલ મીડિયામાં સતત લોકોના નિશાના પર છે. ફેસબુક પર ભાજપમાં જોડાવાની અપીલ કરવી તેમને…

ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી…

દરેક ગરીબ વ્યક્તિ સુધી સરકાર ની જન કલ્યાણ ની યોજના ઓ ના લાભ પહોંચતા થાય એ ધ્યેય સાથે વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ નાણાકીય…

સાબરકાંઠા વહીવટીતંત્ર અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેંકો દ્વારા આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત બેંકો દ્વારા ૭૫ સપ્તાહમાં રૂ. ૬૮૦ કરોડનું વિવિધ યોજનાના લાભાર્થીઓને ધિરાણ અપાયું…

કેન્દ્ર સરકારે 17 પાક પર એમએસપી વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે ખેડૂતોના ભલા માટે સતત…

સુરત. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા ઇલેકટ્રીસિટી (પ્રમોટીંગ રિન્યુએબલ એનર્જી થ્રુ ગ્રીન એનર્જી ઓપન એકસેસ) રૂલ ર૦રર જાહેર કરવામાં આવ્યો છે. આ રૂલ્સ મુજબ ભારતમાં…

નવી દિલ્હી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી રેપો રેટમાં વધારો કર્યો છે. આ વખતે 50 બેસિસ પોઈન્ટ્સ (.50 ટકા)નો વધારો થયો છે. રેપો રેટ…

ફુગાવો ઘણા વર્ષોના ઉચ્ચ સ્તરે પહોંચવાના કારણે, રિઝર્વ બેંક (RBI) એ બુધવારે ફરી એકવાર રેપો રેટ વધારવાની જાહેરાત કરી. હવે રેપો રેટ 0.50 ટકા વધીને 4.90…

ભારતના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની યશોગાથાને ઉજાગર કરતી પૃથ્વીરાજ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવીભારતના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની યશોગાથાને…