Browsing: ગુજરાત

દીક્ષા નગરી સુરત મધ્યે અદભુત એવા જૈન શાસનના કાર્યો હંમેશા થતા જ રહે છે ત્યારે જૈન નો ના મહાપર્વ પર્યુષણની પૂર્ણાહુતિ બાદ જૈન ધર્મના અગત્યના કરવા…

બગસરા નગરપાલિકામાં અઢી વર્ષની મહેલત માટે નવા મેયર તરીકે જ્યોત્સનાબેન રીબડીયા ની નિમણૂક થઈ જેથી સૌએ મહિલા સશક્તિકરણ ની વાતોને વધાવેલ. પરંતુ આ જ મહિલા પ્રમુખે…

ખેડબ્રહ્મા કાશીવિશ્વનાથ મંદિર રોડ ગટર લાઇન ઉભરાઇ રહી છે સ્કૂલે આવતા બાળકો અને બાઇકચાલકો લપસી પડે છે આના માટે જવાબદાર કોણ નગરપાલિકા તંત્ર કે કોન્ટ્રાકટર ?…

સુરત પોલીસે લવ જેહાદના એક કેસમાં રિઝવાન નામના યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તે હિંદુ યુવતી સાથે લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરાવવા માટે પૈસા મેળવતો…

Diyodar માં ઓપન યુનિવર્સિટી ના અભ્યાસ કેન્દ્ર ની મંજૂરી દિયોદર ખાતે આવેલી તપસ્વી આર્ટસ કોલેજ દિયોદર ને શ્રી હેમંદ્રાચાર્ય ઉં.ગુ. યુનિવર્સિટી સંચાલિત શ્રી બાબાસાહેબ આંબેડકર ઓપન…

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનના ચૂંટણી પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ અને…

રાજ્ય સરકાર દ્વારા પ્રજાના હિતમાં વધુ એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશન મથક પર ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી આર પટેલ…

ગયા વર્ષે ઓક્ટોબરમાં ખેડા જિલ્લામાં ધરપકડ કરાયેલા લઘુમતી સમુદાયના કેટલાક સભ્યોને જાહેરમાં માર મારવામાં તેમની ભૂમિકા બદલ ગુજરાત હાઈકોર્ટે બુધવારે ચાર પોલીસકર્મીઓ સામે કોર્ટની અવમાનના માટે…

ગુજરાતના અમદાવાદમાં એક ખાનગી શાળામાં જાગરૂકતા કાર્યક્રમના ભાગ રૂપે હિન્દુ વિદ્યાર્થીઓને કથિત રીતે નમાઝ અદા કરવા માટે કહેવામાં આવ્યા બાદ મંગળવારે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ હંગામો કર્યો…

અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે…