Browsing: ગુજરાત

ઓરીસ્સાની રથયાત્રા બાદ ભારતની બીજા નંબરની સૌથી ભવ્ય રથયાત્રા અમદાવાદમાં નિકળે છે. ત્યારે રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તૈયારીઓનો ધમધમાટશરૂ કરી દેવામાં આવ્યો છે.…

અમદાવાદ ખાતે વિદ્યાગુરુ એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગુજરાતની 20 જેટલી શ્રેષ્ઠ…

1લી જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરનારી 145મી રથયાત્રા આ વર્ષે ખુદમાં જ ખાસ હશે. કારણ કે, આ વર્ષે સુરક્ષાના વિવિધ પાસાઓ પર માઈક્રોપ્લાનિંગ સાથે…

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે, જેના કારણે 5 જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળી આકાશ વચ્ચે હળવો વરસાદ પડશે. ખાસ…

રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાઈએ જણાવ્યું હતું કે રથયાત્રા માટે પોલીસ પરવાનગી આપવામાં આવી છે. જેમાં 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિને દર્શાવતી…

વર્ષ 2019માં રૂા. 7 કરોડના ખર્ચે ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ-1 બન્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 26 જૂને સવારે 11 વાગ્યે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી 11 કિલોમીટરના…

અમદાવાદ ખાતે iCreate એટલે કે, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશીપ એન્ડ ટેકનોલોજીને લોન્ચ કરવામાં આવી હતી.  EVangelise 2022ને ગુજરાત રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા લોન્ક કરી હતી.…

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે એક સાથે 148 પોલીસકર્મીઓની બદલી કર્યા પછી વધુ એક વાર બદલીનો ગંજીપો ચીપ્યો હતો જેમાં જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અને વિવિધ…

મેઘરજના મોટીપાંડુલીની યુવતીના હત્યારાઓ અને આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને વહેલી તકે ઝડપી તેમને ફાંસીની સજા આપવામાં આવે તેવી મેઘરજના જાગૃતિ વિકાસ મંડળ ટ્રસ્ટના નેજા હેઠળ આદિવાસી…

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આજ રોજ કલેકટર એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી. બેઠકમાં ધારાસભ્ય‍…