Browsing: ગુજરાત

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોએ લોકોમાં ચિંતા વધારી દીધી છે. આજે રાજકોટ બાદ બનાસકાંઠામાંથી પણ વધુ એક યુવાન છોકરીના મોતના સમાચાર સામે આવ્યા છે.…

આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય…

પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી.આ કમિટીના સભ્યોએ બનાવના…

હાલ રાજ્યમાં બદલી અને બઢતીનો દોર જામ્યો છે. ફરી એકવાર ગુજરાતમાં મામલતદારોની બદલી અને બઢતી કરાઈ છે. રાજ્ય સરકારે મોટા પ્રમાણમાં મામલતદારોની બદલી અને પ્રમોશન કર્યા…

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એક બિન-નોંધણી વિનાની નિવાસી શાળાના સંચાલક સામે ઓછામાં ઓછા 12 વિદ્યાર્થીઓને સવારે વહેલા ન જાગવાની સજા તરીકે સ્ટીલના ગરમ ચમચી વડે બ્રાન્ડિંગ કરવા…

ગુજરાતની રાજનીતિને લઇને મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકારના મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપના સંગઠનને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં…

અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. અમદાવાદમાં ગરમી અને બફારાના પ્રમાણમાં ઘટાડો થયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરનું લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી…

ડીસામાંથી ફરી એક વાર પોલીસે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં માત્ર ઘી જ નહિ પરંતુ ઘી બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડતા નકલી ચીજવસ્તુ ઓનો…

ઉલ્લેખનિય છે કે, 2022ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને નુકસાન પહોંચાડવા બદલ કોગ્રેસે 15 હોદેદારોને સસ્પેન્ડ કર્યાં હતા. જો કે પાર્ટીએ હવે આ તમામ 15 સભ્યોના સસ્પેશન રદ્દ…

શ્રી રાજનગર અમદાવાદની ધન્યધરા ગૌતમસ્વામી જૈન સંઘ વાસણાના પ્રાંગણે શ્રી ગુરૂપ્રેમના આજીવન ચરણોપાસક ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કુલચંદ્ર સૂરીશ્વરજી કેસી મહારાજા આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન…