Browsing: ગુજરાત

(માહિતી બ્યુરો,પાલનપુર) પ્રાકૃતિક ખેતી થકી આપણા દેશને રસાયણના ઝેરથી મુક્ત કરીએઃ અખિલ ભારતીય સહ સંગઠન મંત્રીશ્રી ગજેન્દ્રસિંહજી શેખાવત સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.…

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ખાતે શ્રી મણીભદ્ર વીર મહારાજના મંદિરે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા જૈન ધર્મના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રધુમનસૂરીશ્વરજી મહારાજ સાહેબ…

ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, બનાસકાંઠા,( Banaskantha ) પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું…

તા.30 ઓક્ટોબરના રોજ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આવવાના છે ત્યારે તારીખ 29-ઓક્ટોમ્બર ના રોજ અંબાજી મંદિરના ચાચર ચોકમાં 900 દીવડાની મહાઆરતી કરાઈ અંબાજી મંદિરના ચાચર…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઑક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા અને ઘણા…

દીઓદર નગરે આદર્શ હાઈસ્કુલના પટાંગણમાં લાયન્સ કલબ દીઓદર દ્વારા ટ્રેડીશનલ ગરબા સ્પર્ધા સહ શારદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. પધારેલા સૌ મહેમાનોને લાયન્સ કલબ દીઓદરના પ્રમુખ બી.કે.જાેષી…

દિયોદર તાલુકાના ધુણસોલ ગામે લોધીમાતાના મંદિરમાં ગતરોજ થયેલી ચોરીની ભેદ ઉકેલાયો. ચોરે મંદિરમાં માતાજીના ધાતુના હાર, ચાંદીના છત્ર ,પથરી, તેમજ ભંડાર તોડી ચોરી કરી ત્યાર બાદ…

આજે ચંદ્રગ્રહણને લઈ રાજ્યના ઘણા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે. અંબાજી, દ્વારકા, માતાના મઢ અને ડાકોરમાં બપોર બાદ દર્શન બંધ રહેશે. જ્યારે ચોટીલા અને સોમનાથ…

ગુજરાતના રાજકારણમાં મોટા હલચલ થયા છે. ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી લોકસભા ચૂંટણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ…

શું તમે ક્યારેય 11,000 રૂપિયા પ્રતિ કિલો મિઠાઈ વિશે સાંભળ્યું છે? શું તમે ગોલ્ડન મિઠાઈ વિશે સાંભળ્યું છે જેની 1 નંગ (100 ગ્રામ) મીઠાઈની કિંમત 1100…