Browsing: ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા પ્રજાના હિતમાં વધુ એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશન મથક પર ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી આર પટેલ…

ગયા વર્ષે ઓક્ટોબરમાં ખેડા જિલ્લામાં ધરપકડ કરાયેલા લઘુમતી સમુદાયના કેટલાક સભ્યોને જાહેરમાં માર મારવામાં તેમની ભૂમિકા બદલ ગુજરાત હાઈકોર્ટે બુધવારે ચાર પોલીસકર્મીઓ સામે કોર્ટની અવમાનના માટે…

ગુજરાતના અમદાવાદમાં એક ખાનગી શાળામાં જાગરૂકતા કાર્યક્રમના ભાગ રૂપે હિન્દુ વિદ્યાર્થીઓને કથિત રીતે નમાઝ અદા કરવા માટે કહેવામાં આવ્યા બાદ મંગળવારે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ હંગામો કર્યો…

અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે…

ગુજરાતમાં આ દિવસોમાં એક ચમત્કારની ચર્ચા છે. સુરતમાં આ ચમત્કાર થયો છે. અહીં ગણેશ વિસર્જન દરમિયાન એક વિદ્યાર્થી ડૂબી ગયો. ઊંડા દરિયામાં ડૂબી રહેલા વિદ્યાર્થીને બચાવવા…

કાંકરેજ પંથક માં ત્રણ વર્ષના નિર્દોષ બાળકની હત્યાની ઘટનાએ બનાસકાંઠા જિલ્લામાં અરેરાટી વ્યાપી છે. કાંકરેજ તાલુકાના નેકોઈ ગામની ભગવતી ઉર્ફે ભગી રબારીના લગ્ન સાત વર્ષ પહેલા…

અમદાવાદમાં રિક્ષામાં ફરતા લોકો માટે ખૂબ જ મહત્વના સમાચાર. અમદાવાદ માં આજથી ત્રણ દિવસ માટે રિક્ષાચાલકો હડતાળ પર ઉતાર્યા છે. હાલ શહેરમાં ઓનલાઈન એપ્લિકેશનથી ટુ-વ્હીલર પર…

આજે મહાત્મા ગાંધી ના જન્મ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા આયોજિત થઈ. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા.…

સાબરમતી ના સંત તરીકે જાણીતા મહાત્મા ગાંધી કે જે પાછળથી વિશ્વભરમાં ભારતના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા થયા જેમની કર્મભૂમિ અમદાવાદ અને વિશેષ કરીને સાબરમતી આશ્રમ અને કોચરબ…

અમદાવાદના ઘુમા વિસ્તારમાં એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારમાં નિર્માણાધીન ઈમારતનો પાલખ તૂટી પડતાં ત્રણ મજૂરોનાં મોત થયાં હતાં. ત્રણેય મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું…