Browsing: ગુજરાત

અમદાવાદ, વસ્ત્રાપુર હાટ ખાતે આદિજાતિ બાબતોનાં મંત્રાલયનાં ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટ્રાઇફેડ) દ્વારા આદિ મહોત્સવ પ્રારંભ કરાયો આદી મહોત્સવ તારીખ 25 ઓક્ટોબર થી 3 નવેમ્બર, 2023 દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે…

લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફરીથી એક વાર બદલીઓનો દોર ચલાવવામાં આવ્યો છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત…

ગુજરાત ના એસ ટી નિગમ દ્વારા આજરોજ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ના હાથે ગાંધીનગર બસ સ્ટેશનથી લીલીઝંડી બતાવી નવી 40 બસોનું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘાટલોડિયા વિધાનસભા બેઠકના મેમનગર વિસ્તારમાં લોકોની સુવિધા વધારવા સામુદાયિક પુસ્તકાલયના મકાનનું ભૂમિપૂજન કર્યું હતું. પુસ્તકાલયનું મકાન સુસજ્જ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ…

દિયોદરમાં ઠાકોર સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો તેમજ આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તે વિદ્યાર્થીઓનો સન્માન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી બે દિવસ માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. 30 ઓક્ટોબરે…

દેશભરમાં દશેરા-વિજયા દશમીનો તહેવાર ઉજવાયો ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર પાલનપુર ખાતે શસ્ત્ર પૂજન નો…

ગુજરાતમાં નવરાત્રિના ઉત્સાહ વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલા ગરબા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો 51 હજાર દીવાથી બનાવવામાં આવ્યો હતો. સહભાગીઓએ સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરી ગરબામાં દીવા…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન કેમિકલ એન્જિનિયર સહિત બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને રૂ. 500 કરોડના…

દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામના સરપંચ રમેશકુમાર કાળાજી મોદીની દિયોદર પોલીસ દ્વારા તા.21 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવેલ. જેઓ હાલે કેદમાં હોઇ ગામની વહીવટી કામગીરી થતી…