Browsing: ગુજરાત

સુરત જીલ્લાનાં પુણા વિસ્તાર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિતિ…

જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ અપાશે સુવિધા પુરી પાડવા રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર: પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દેશના પશુપાલન અને…

અમેરિકન મલ્ટીનેશનલ કંપની કોકા કોલા (TCCC) એ ગુજરાતમાં રૂ. 3000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. કંપની અમદાવાદ નજીક સાણંદમાં બેવરેજ આધારિત ઠંડા પીણાનો પ્લાન્ટ સ્થાપવા…

રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના સાત કર્મચારીઓને રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર અશ્વનીકુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને…

એકઝીબીશનમા અંદાજિત 350 ગ્રુપ હાજર રહેશે વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં દેશમાં બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં યોગદાન વધારવા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. 21 ડિસેમ્બરથી અમદાવાદમાં સાયન્સ સિટીમાં…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા ટંકારામાં તા.10-11-12 ફેબ્રુઆરી 2024 નું મહાસંમેલન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા. 19…

વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની…

Vadodara: પાંચ જેટલા ભયંકર બ્લાસ્ટોથી ભયનું વાતાવરણ સાવલીના લામડાપુરા એક કંપનીમાં ભીષણ આગનો બનાવ વડોદરા સાવલી તાલુકાના લામડાપુરા એક કંપનીમાં ભીષણ આગ બનાવ બનતા નાસભાગ સાથે…

અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ આપઘાત કરી લેતા ચકચાર થઇ ગઈ છે. નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી હતો. જતીન શાહે નારોલ…

જહાજમાં ચાલક દળના 12 થી 13 લોકોને બચાવી લેવાયા ઓમાન પાસે અલી મદદ નામના જે માલવાહક જહાજમાં અચાનક આગ લાગી છે. ત્યારે જહાજ દ્વારકાના સિદ્દીક સંઘરનું…