Browsing: ગુજરાત

ડીસા શહેરને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા તથા જિલ્લાની સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા આદર્શ હાઈસ્કૂલ,ડીસા ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું…

ગુજરાતના સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે પોતાના સંબંધીની હીરાની કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા ન હોવાને કારણે જ તેના ડાબા હાથની…

શુક્રવારે સુરત જિલ્લાના એક ગામમાં 10 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તે પણ એટલા માટે કે નાના ભાઈએ પતંગની દોરી આપવાની ના પાડી…

દિયોદર સમીપે આવેલ વખા ખાતે જી. વી. વાઘેલા કોલેજ કેમ્પસ ના આંગણે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી,જિલ્લા પ્રાથમિક…

Jain Samachar: પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયવર્તી પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તીની વડીલ  સુદીર્ઘ સંયમ પર્યાયી પરમ…

2010 બેચના IPS અધિકારી શ્વેતા શ્રીમાળીને ગુજરાત સરકારે રાહત આપી છે. હવે તે કેન્દ્ર સરકાર સાથે ડેપ્યુટેશન પર કામ કરશે. તેમને ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ડેપ્યુટી ડાયરેક્ટરની જવાબદારી…

સમગ્ર અંબાજી નગરમાં શોભાયાત્રાનું કરાશે આયોજન, ૩૫થી વધુ ઝાંખીઓ અને ૨૧૦૦ કિલો સુખડીના પ્રસાદનું કરાશે વિતરણ શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ…

સુરતના ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બરે રસ્તા પર ચાલતી ત્રણ યુવતીઓની છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આરોપીઓની ક્રિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે 9 ડિસેમ્બરે વાયરલ…

વર્ધમાન તપોનિધી પૂજ્ય આચાર્ય ભક્તિસુરીશ્વરજી મહારાજના સમુદાયના પરમ તપસ્વી સુદીર્ઘ સંયમી સાધ્વીજી શ્રી અનંતગુણાશ્રીજી મ. સા. આજે તારીખ 12,12,2024 ના સવારે અમદાવાદ વિરમગામ હાઈવે છારોડી નજીક…

બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જી.આઇ.ડી.સી. સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને…