Browsing: ગુજરાત

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઈ-શ્રમ કાર્ડ, PMJAY, પીએમ સ્વનિધિ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા જનજન સુધી લોકકલ્યાણકારી યોજનાઓનો…

અંદાજે 3 થી 4 લાખ હેક્ટરના પાકને નુકશાન : કૃષિમંત્રી સર્વેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામા : કૃષિમંત્રી 33 ટકાથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને…

આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતમાં 25 લોકો ઘાયલ થવાના સામાચાર છે, અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે બે ટ્રાવેલ્સ સામ સામે ટકરાઇ હતી, જેમાં 25 લોકો…

ગુજરાતમાં હાર્ટઍટેકના કેસોમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરમાં રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના દિયોદરના…

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) ને 23 મો વાર્ષિક ગ્રીનટેક એન્વાયર્નમેન્ટ એવોર્ડ 2023 આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં 24મી નવમ્બરે આયોજીત એવોર્ડ સમારંભમાં SVPI એરપોર્ટને…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે વિવિધ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન્સ અને ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ સાથે યોજેલ બેઠકોના ભાગરૂપે જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કો-ઓપરેશન (JBIC)ના ચેરમેન શ્રી…

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની આગેવાની હેઠળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ પ્રારંભ…

દેવ દિવાળીના દિવસે ટોટાણા મુકામે સદારામ બાપુના ધામમાં “અન્નકૂટ અને 101 દીવડાની આરતી” યોજાઈ. Dev Diwali આ પ્રસંગે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ અન્ય ઠાકોર સમાજ…

ગુજરાત સાથે જેટ્રોની લાંબા સમયની સહભાગીતાથી રાજ્યમાં રોકાણો મોટા પાયે આકર્ષિત થયા છે: મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Gujarat CM Bhupendra Patel ગુજરાત ડેલિગેશન સાથેના જાપાન પ્રવાસના…

રાજસ્થાનમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ગુજરાતીઓના મોત નિપજ્યા છે. જેમાં નાગલપુરથી શ્રદ્ધાળુઓ રામદેવરા રણુજા દર્શને ગયા હતા. ત્યારે પદયાત્રીઓને પીકઅપ ડાલાએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે.…